________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૬) અધ્યાત્મસ્વરૂપમાં ઝીલતા, નિશ્ચય વ્યવહારમાં પૂરાશે; વૈરાગી ત્યાગી શિરોમણિ, જ્ઞાન ધ્યાન સમાધિમાં શૂરા. પ્ર. ૬ સત્તરશતપીસ્તાલીશમાં, મૌન એકાદશી સુખકારી રે; સ્વર્ગગમન ડઈમાં કર્યું, એવા ગુરૂને જાઉ બલિહારીરે. પ્ર. ૭ ઓગણીસ પાંસઠની સાલમાં, એકાદશી ફાગણ અજુવાળીરે; ભેટી યશવિજય ગુરૂ પાદુકા, મારા મતે આજ દીવાળી. છે. ૮ એવા સદગુરૂના ગુણ ગાવતાં, થાઉ અનુભવ અમૃત ભેગીરે, બુદ્ધસાગર સંયમ શ્રેણિપર, ચઢે સમતા સમાધિએ ગીરેછે. ૯
-----
ગહુલી૫૮
उपाध्यायजीनी. (સજની મારી પાસે જિનેર-એ રાગ ) ગુરૂ હારા યશવિજય જયકારી રે, ગુરૂ મ્હારા દર્શનની બલિહારી રે; ગુરૂ હાર પ્રતિબોધ્યાં નર નારીરે, ગુરૂ હારા જગમાંહિ ઉપકારીરે. ગુરૂ મહારા ઉપાધ્યાય પદ ધારીરે, ગુરૂ સહારા જગમાં મહા અવતારી રે; ગુરૂ મહારા અનુભવ અમૃત કયારીરે, ગુરૂ મહારા વાણી જગ હિતકારીરે. ગુરૂ હારા ગ્રંથ રચ્ય સુખકારી રે, ગુરૂ મહારા ધર્મની દેશના સારી; ગુરૂ હારા ધ્યાન સમાધિ પ્યારી રે. ગુરૂ હારા મિયાતમ હરે ભારીરે. ગુરૂ હારી વાણી દુઃખ હરનારીરે, ગુરૂ મહારા શિવપદ ધ્રુવતા ભારી;
For Private And Personal Use Only