________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૧૧ )
જનની સરખી દેખા પરની નાર જો, વ્યભિચારથી નરકગતિ અવતાર જો; સવનારી મૈથુન [નિવારે મુનિવરા જો, પરિગ્રહ મમતા ત્યાગેા નર ને નાર જો, સદ્ગુણની ષ્ટિ ધરશે જયકાર જો; રાખા સહુની સાથે મૈત્રી ભાવના જો
વાત વાતમાં કદી ન કરીએ ક્લેશ જો, ઉચ્ચાશયથી વર્તો ભગ્ય હંમેશ જો; પાપકર્મને ટાળા સાચા જ્ઞાનથી જો.
મુનિ ગુરૂવર દેવે છે. ઉપદેશ જો, ટાળેા ભવ્યે જન્મજરાના કલેશ જો; બુદ્ધિસાગર ધર્મ કરતાં સુખ ઘણુ જો
ગહુલી. ૪૫
अपूर्व अवसर.
( આધવજી સંદેશા—એ રાગ )
અપૂર્વ અવસર એવેા ક્યારે આવશે, શત્રુ મિત્રપર વર્તે ભાવ સમાન જો; માયા મમતા અંધન સવનાશીને, કયારે કરશું અનેકાન્તનય ચાન જો,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
७
અપૂર્ણાં૦૧
શુદ્ધ ભાવમાં રમણ કરીશું ટેકથી, ષડ્ દ્રન્ગેાતુ કરશું ઉત્તમ જ્ઞાન જો; અનુભવામૃત આસ્વાદીશું પ્રેમથી, સરખાં ગણશું માન અને અપમાન જે અપૂર્વ ૨