________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૦ ) મમતા માયા દૂર કીધી વાટ મેક્ષ નગરની લીધી, દેખી આતમ અનુભવ ઋદ્વિરે.
નમું. ૫ સંજમ સુખકર શિવ આપેરે, ભવભવનાં પાપને કાપેરે સમતા સખી સેજે થાપેરે.
નમું. ૬ પંચાચાર પાળે ઘર મરે, ગોચરી દોષ ટાળે તેમ, સિંહ પેઠે સુરા વળી હેમરે.
નમું. ૭ સંગી વૈરાગી સંતરે, ક્ષમાગુણથી મહી વિચરત, ગુણવંત મહંત શોભતરે.
નમું. ૮ એવા મુનિવરને અનુસરશુર, ભવ માનવ સફળે કરશું, બુદ્ધિસાગર ગુરૂ ગુણ વરશું રે.
નમું. ૯
ગહુલી. ૧૮ ममताए आत्माने आपेलो उपालम्भ. સુગુણ સનેહા સ્વામિ મહેલે પધારે, વિનતડી અવધારે.
કૃપાળુ, મહેલે પધારે. શેરીએ શેરીએ સ્વામી કુલડાં બીછાવું, તેરણ નવીન રચાવું.
કૃપાળુ. ૧ વ્રત નિયમ કરી શરીર શેષાવું, લુખાં અલુણાં ધાન્ય ખાવું,
કૃપાળુ; તારા માટે હું તીરથ કરતી, ફાવે તે ડુંગર ફરતી.
કૃપાળું. ૨ દીવાની થઈને મેં તે દુનિયામાં ખેળ્યા, માયાના દરિયા ડેળ્યા,
કૃપાળુ પીપળાને પાણી મેંતે પ્રેમથી રેડમાં, ઋષિને પ્રેમથી તેડવા.
For Private And Personal Use Only