________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પંચ, ૩
(૧૩) મમતા સ્ત્રી સંગાત, કદીય ન રમતારે, શુદ્ધ આત્મસ્વરૂપે પ્રેમ, અવર ન ભમતારે. દમતા ઇકિયે પાંચ, વિષ છતીરે, ખમતા પરિસહ બાવીસ, જસ નહીં ભીતિ વૈરાગી બહુ ગંભીર, કદીય ન હસતા, શકયતણું પ્રતિપાળ, સંજમ વસતારે. જ્ઞાની ધ્યાની ધર્મના શુદ્ધ ભાખરે, શુદ્ધ આતમ વરૂપના પ્રેમથી અભિલાષી, એવા ગુરૂને નિત્ય નમે ભવિ ભારે, બુદ્ધિસાગર ગુરૂ ગુણ તો નિત્ય ગવેરે.
પંચ. ૪
પંચમહાવત ૫
નીડા. એ રાગ.)
ગહેલી ૧૪
શુળ વિ. (મા પાવાગઢથી ઉતર્યા મહાકાલી મા સિા સાથે હળીમળી ચાલીયે નરનારીરે; વિચારી વદીયે વેણ એ શિખ સારીરે, ટેક ધર્મની ન ત્યાગીએ સુખકારી રે, વ્યસનને કરીએ ત્યાગ કુમતિ વારી રે. દયા ની કીજીએ ચિત્ત લાવી, પર વરતુ કીધા વણ લેઈ ન ખાવીરે પુસ્તક વાંચે પ્રેમથી ચિત્ત રાખી, વાદ ન વદીયે ભૂપતિ યતિ ખાખરે. ગુરૂવંદનને કીજીએ ભવો ભાવે રે, જીના દર્શન સ્પર્શન વેગથી શિવ થાવે,
For Private And Personal Use Only