________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગીરધર કૃત રામાયણ સોનેરી પં ૨-૦-૦ ( ૮૩) તુરંગી ફેજો કે વાંકડીયા કી લાજ, સાથે તરણી રે પંચસયા કા સમાજ વી| ૧ // ધર્મ પ્રકાશે છે પરખદા માંહે, મજકુર પુછે યમ ઉત્સાહ અઉ અને નોર્ગો ઉત્તર સહાય, શ્રેણિક પુછે રે બેશી યોચિત ઠાય, વાણી નિસુણી રે મનમાં હર્ષિત થાય, સંશય ટાળે રે આત્મઅનંત સુખ થાય છે વી|| ર બીનએ બધ નાટક ૨ચી ભારે, કરી નર નારીરૂપ ૨માળ, ખલકે કંકણના ખડકાર, પ્રભુને વંદે રે ધું રાંક સુર સાર, જ્ઞાતા સુત્રે વરણવિ આધકાર, સમિતિએ રે મટે મિથ્યાત્વ નિર્ધાર છે. વી૩ મે ચેલ નારી મન હરખાણ, અંગે અનેક શણગાર સેહાણી, બહુત સાહેલીકી ઠકુરાણી, કંકુમ ધોળી રે સાથી રંગ - સાણે, રયળ પુરી રે વધારે ભરી થાળ, નેર ધરીને રે ગુણ ગાયે ઉજમાલ વી| ૪ | ત્રિસલાનંદન સૂરિ જન વંદે, અવસર લઇ આ ફંદ નિકંદો, પાસે નિત્ય નરનવા આનંદે, બહુ ચિરંજીવ રે તીરપત રસુલતાન, દિલ ભરી થાઓ રે પ્રમુગુરુનું ઘણું માન. મંપદા પારે લીસુર ગુણઠાણ છે વી છે પણ ૬૯ માં
For Private And Personal Use Only