________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૭૮) શ્રીપાળ નેવેલ -પવિલાસીરે, મટી કાલ અનાદિ ઉદાસીર વિભુ વિમલેશ્વર વિશ્વાસી છેપ્રભુ છે ૨અજ અવિનાશી સુખકારી, આધિ વ્યાધિ ઉપાધિ સંહારીરે, નિર્ભય નિશ્ચલ રૂપ ભા રી, તે પ્રભુ ૩ વાત વિકથામાં ચેન ન પડતુ રે, બાહ્ય ઝઘડામાં સુખ ન જડતું રે. લાલચમાં ન મન લડથડતું, પ્રભુત્વ છે ૪ સમતાને લાગ્યા સંગ સરેરે, ટળે કુમતીનો સંગ નઠારો મહારા ઘટમાં થા ઉજિત્યારે પ્રભુ પસાકારમાં સ્નેહ સવારે, નિરાકાર માં નેહ લગારેક હું તો બહુ ભટકી ઘેર આવે છે પ્રભુ • ૬ જડ સંગત મોટી કારરે, શુદ્ધ ચેતના સંગ સુહાઇરે; ૨ગોરેગ રેટતામાં રંગાઈ, હે પ્રભુ! ૭ હને ખાવું ન પીવું ભારે, સુરતા પ્રભુ સંગ સુહાવે, ફેક કુલ્યામાં લેશ ન ફાવે પ્રભુe | ૮ નિત્ય આતમમાંહિ રમશુરે, નહિ આહ્ય વિષયમાંહિ ભમથુંરે મનના વિકારેને દમણું પ્રભુ ! ૯ ચઢી આતમ રંગ ખુમારીરે, થયો અનુભવ સુરતા ધારીરે બુધિસાગર આનંદકારી, તે પ્રભુ ! ૧૦
For Private And Personal Use Only