________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પીનલકાડ વગર ટીકાને ૧-૦- ( ૧૩૭ )
MA
॥
મન ભુકિતરમામાં લોભે છે હે મુનિ ॥ ૪ ॥ એવા મેહનલાલજી મુનિરાયા, તજી ચિત્તથકી જેણે માયા, હિરાલાલ કહે મેં ગુણુ ગાયા ૫ હે મુનિ ! પશ
અથ મુનિરાજ શ્રી મોહનલાલજી માહારાજની
ગહેંલી ૧૧૩ મી,
!
મુનિવર સંયમમાં રમતા, શિવપુર જાવાના પ કરતા, અહે મુનિ સયમાં રમતા ॥ એ આંકØિ ! મુનિવર વિચરતા આવ્યા, ષટ ચેલા સાથે લાવ્યા, મુ અધુના સત્રને મન ભાવ્યા ! મુનિ ! શિવ ! અદ્ભુ ॥ ૧ ॥ મુનિવર્ સંયમમાં શુરા, મુનિવર કરિયામા પુરા, પરિષ્કામ મુનિ અતિ રૂડા ૫ મુનિ ! શિ॰ ! ! અહા॰ ॥ ૨ ॥ મુનિજીની દેશના અહુ સારી ભિજનને લાગે પ્યારી, પ્રતિબધ પામ્યાં નર નારી ! મું ૫ શિ॰ ! અહા ! ૩ ૫ મુનીવરે લાભ ઘા લીધા, શ્રીસંધનાં કારજ અતિ સીધાં, ઉપકાર એવા મહા મુનિયે કીધા 11 મુનિ ॥ શિ॰ ! અહેł॰ ॥ ૪ ॥ મુર્તિ જીનુ નામ ઘણું સારૂ, માહનલાલજી લાગે પ્યારૂ | જિ નશાસન ધણુ અજવાળ્યું ॥ મુનિ ॥ શી॰ ૫ અડ્રે ॥ પ॥ જે મુનિવરના ગુણ ગાવે, શિવપુર નગરી વગે
For Private And Personal Use Only