________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૩૬ ) પીનલકાડ ટીકા સાથે ૫-૦-૦
વિકમ વિક
-
A
॥ સ॰ ॥ સમુદ્રપાર ઉતારશે ૨૫૮ ॥ સા વ્રત પુખ્ખાણ ઘણાં થાય રે સ॰ !! સાત ક્ષેત્રે ધન ખર્આય રે સં દંતુરે દેહરે આછત્ર મંડાય રે ! સ૦ ॥ આથી આમ વતાય રે ! ૯ ૫ સ૦ ! સધવા શ્રી ગહુલા કહાડે રે ! સ॰ મુકતાફળશું. વાવે રે સ૰ u નાગર પાનાભુત માત્ર રે ! સ॰ ॥ મગન લાગે મુનિ પાસે રે ! સ॰ ! પાસ જિનદને પુજો રે ૫ સ॥ ૬નિયામાં દેવ ન દુજે રે ૫ ૧૦ ૫ તિ । ૧૧૧ ॥
॥ અધ મુનિરાજ શ્રી મેહનલાલજી મહારાજની ગહુંલી ૧૧ર મી
હે મુનિવરજી, તુજ અતિ મીઠી વાણી મુજ મનમાં વસી ! એ આંકણી ! તમે ભવિક જનેને આધા છે, મુકિતતા મારગ શાધી છે, વિળ કામ કપાયને રાધે છે, " હા મુનિ ! ૧ ! તમે ભવસાગરથી તરિયા છે, અગણિત ગુણૈાથી ભરિયા છે, વળી જ્ઞાનતર ગન દરિયા છે. II હૈ। સુનિ॰ ॥ ૨ ॥ તુમ દરસનથી દુદરત જાવે, સિવ જન વિળ સુખ સઁપત્તિ પાવે, નર નારી મળીને ગુણ ગાવે ॥ હે મુનિ ॥ ૩ ॥ તુમ સુખ કમલાકર શાખે છે, વિજન ભમરાને થાભે છે,
For Private And Personal Use Only