________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨૮)
દેવવિઘા સોનેરી પુઠ ૧-o-o
વિધ બ્રહ્મ ગુપ્તિ જે ઘરે, ચાર કષાય ચારને વારે છે વળી ત્રણ દંડને મન શું વારે, ત્રણ ગુપ્તિશું આતમ તારે ચાલે છે ૨ એ થાવર નિયં તિરિ ગતિ નાવે, દેવ મનુષ્ય પદવિ પાવે છે એમ શુદ સંયમ મન ભાવે, તે મુનિવર મુકિત જોવે છે ચાલે | ૩ | રાગ દ્વેષને જેણે પરહરિયા, મુનિ ગુણ સમતારસના દરિયા છે એ મ ગુણ સત્તાવીશે ભરિયા, તે મુનિવર શિવરમણ વરિયા માં ચાલે ૪ ગણધર આગળ હું શી કીજે કુંકુમ અક્ષત થાલ ભરિજે | મુણ વાણી દલડાં રીજે નરભાવ પામી લાહે લીજે પ ચાલે. પ હારશ અંગ ગુણે ભરિયા, જિન મારગ આરાધે કરિયા છે જેણે તાય છે આપણા પરિયા, સંવેગ સુધારસ સંચરિયા ચા n ૬ વિજયરાજ સુરીશ્વર ગછરા પાધર ચંદ્રદય ગાયા કા જિનવાણી સુધારસ પાયા. ભવિ જીવે નિર્મળ ગુણ ગાયા છે ચાલે છે ૭
ગહંલી ૧૦૭ મી. ચારા મહેલા ઉપર મહ ઝરૂખે વિજળી. હે લાલ
રૂખે એ દેશી. શેલ કરી શણગાર, સેહ ગણ ભામિની હો લાલ
For Private And Personal Use Only