SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir जर जिणमय पवजह तामा ववहार जित्यये मुबह ववहारमओच्छेष- तित्थुच्छेओ जओ भणिओ ॥ १ ॥ જો તું જિનમતને અંગીકાર કરતા હાય તેા વ્યવહારનય અને નિશ્ર્ચયનયના ત્યાગ ન કર. તેમાં પણ વ્યવહારનયના ત્યાગ કરતાં તીર્થાચ્છેદ આાય છે એમ આગમમાં કહ્યું છે માટે શ્રુતવ્યવહારનયપ્રતિપાદિતગુરૂની સેવાભક્તિ કરવી અને તેમની આજ્ઞા પ્રમાણે વર્તવું. ધર્મ પરીક્ષા ગ્રન્થ-પત્ર ૨૪૨ માં શ્રુતજ્ઞાની મુનિ ગુરૂને કેવલી સમાન કય્યા છે. ચા. छडमत्थो पुण केवलि कप्पो अपमत्तसंजओ णेओ ॥ सोविअ संजमजोगे, उवउत्तो सुत्तआणा ॥ १ ॥ છદ્મસ્થ પણ કેવલી સરખા ગીતા મુનિ છે. તે કેવા ગીતા હાય છે તે જણાવે છે. અપ્રમત્ત સયત અને તે શ્રુતની આજ્ઞાવડે સયમયાગમાં ઉપયુક્ત એવા જાણવા. જ્યાંસુધી કેવલજ્ઞાન ન થાય ત્યાં સુધી ગુરૂની આજ્ઞા પ્રમાણે વર્તવાની જરૂર છે. આત્માનું ગુરૂપણું સત્તાએ અનાદિ કાલથી છે પણ નિમિત્ત કારણુરૂપ ગીતા ગુરૂ વિના તે પ્રગટ થતું નથી. નિમિત્ત ગુરૂના શરથા નૈૠયિક શુત્વ કે જે આત્મામાં રહેલું છે તે પ્રગટે છે. આત્મા વસ્તુત: નિશ્ચયથી ગુરૂ છે પણ તે ગુરૂરૂપ ન થાય ત્યાંસુધી વ્યહાર ગુરૂની આજ્ઞા પ્રમાણે વર્તવામાં જામાત્ર પણ શંકા ન કરવી અને સદ્ ગુરૂને સર્વસ્વાર્પણું કરીને ગીતાર્થ ગુરૂની સેવાભક્તિ કરવી. આયા, ગચ્છ, સંઘની સેવાભક્તમાં અર્ખાઈ જવું. આચાર્યની સેવાભક્તિમાં અર્ષાઇ જતાં અપકર્મ બંધ અને કર્મની ઘણી નિરા છે. દશાશ્રુતક"ધ ચૂણીમાં આચાર્યાદિના અવર્ણવાદીઆને શિક્ષા કરવાનું લખ્યું છે. સંથથા-અવળવાÖપત્તિને તથા સૂત્રકૃદંગ ચૂંથિમાં મિøવિઠ્ઠીન્નુ ડિપતુ સમસંસ્થિર હોદ્ જૈનસ ધ આચાય ગચ્છાદિકના પ્રત્લનીકાને શિક્ષા કરવાથી સમ્યકત્વ સ્થિર થાય છે એમ અનેક સ્થળે જણુાવ્યું છે, For Private And Personal Use Only
SR No.008544
Book TitleBhajanpad Sangraha Part 09
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1923
Total Pages486
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy