________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૬
ક્ષણિક સુખની રહી ન ચિત્ અશો. આતમ, નમી નમીને વિનવું દુનિયા લેાકને, ધર્મ મતાંતર ભેદ્દે કરી ન ખેદ્યો; મનેાવૃત્તિ ભેદે છે ધર્મની ભેદતા, આત્મધર્મમાં જરા ન ભેડાણેજો. આતમ. આત્મધર્મ પામ્યાને ભેદ ન ભાસતા. આત્મપ્રદેશેામાંહિ આપેાઆપજો; સ્વયં મડાવીર પ્રભુ અનુભવ આવતાં, બાહ્યધર્મ માં થાય નહીં ઉત્થાપજો. આતમ, સ્વતંત્ર નિર્ભય આત્મદેશમાં મ્હાલવુ, આધિ વ્યાધિ નહી ઉપાધિ લેશો; મુક્તિ તમમાંહિ ત્યાં ભાસે ખરી, દેહ છતાં વેદાતા નહીં. મન કલેશો. આતમ. દેહુ છતાં મુક્તિ સુખ સાચું અનુભવ્યું, જડરસ છૂટયા આત્મરસે નિરધારજો; અનુભવશે મુજ પાછળ આવી માનવે !!! કહેવાની' સાક્ષીની શી દરકારજો. તમ. ઇચ્છા ચેાગને શાસ્ત્ર યાગથી આગળે, સામર્થ્ય આતમ અનુભવ વેઢાયો; એવા અનુભવ પામ્યા દિવ્યપ્રદેશમાં, સ્થિરતા ચેાગે જવુ ન આવવું કયાંયો. આતમ. દિલમાં આત્મપ્રભુની દોલત છે ઘણી, દિલમાં છે સહુ વિશ્વતણા સરકારજો; અનંત બ્રહ્માંડાને જેઠુ પ્રકાશત, તેમાં સઘળેા લાગ્યા. સાચા પ્યારો. આતમ મેલે ચાલે આતમ કર્તા કર્મ છે, આતમ કરણને સંપ્રદાનગરાજજો; અપાદાનને અધિકરણ છે આતમા, ગાયા માયા પાતાતાને કાજજો. આતમ.
For Private And Personal Use Only
૪૩
૪૪
૪૫
*
G
૪૯
પૂ