________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૫
તેની
દૃષ્ટિથકી, સંતે જે દેખાય સંત સ્વયં આતમ બને, દુર્ગણ હરે જાય. સંત હૃદય વિકુંઠ છે,
જ્યાં છે આતમ વાસ; દેષ દૃષ્ટિ દૂર કરી, સંતે સે ખાસ સંતને પારખનારા સંત, સંતે સઘળે ઠામ વસંત સંતની સાથે કરે ન વાદ, દુછો જ્યાં ત્યાં નારક ઠામ. સંતની સાથે કરે ન વાદ, તર્કબદ્રિથી આવે ખાદ, બુદ્ધિ કરતાં છે વિશ્વાસ. પ્રીતિ મુક્તિ કારણ ખાસ. ગુરૂ સેવાથી જ્ઞાન જે થાય, તેથી આતમ નિશ્ચય થાય; ગ્રન્થ વાંચે બંધ જે થાય, મનની પેલી પાર ન જાય. શિરપર કરીને સદગુરૂ એક. ધર્મ સુર્ણતાં થાય વિવેક અરસ્પરવિરેાધી
ગ્રંથ, વાંચે શ્રદ્ધા ટળે ન પન્થ. ગુરૂ થયા વણુ ગુરૂ નહિ મૂક, ગુરૂ શ્રદ્ધા પ્રીતિ નહિ ચૂક ગુરૂ વિરોધી દુર્જનસંગ, કર ન નાસ્તિક જનને સંગ.
For Private And Personal Use Only