________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૯
સાંધે છે. વ્યવહાર કાના અનેક પ્રસંગને પામીને પણ અંતથી આત્માની સાથે સુરતા એકધારાએ ચલાવે છે, તે ભવ્ય, મને નાશ કરી અત્ર વિજય વરમાળો પ્રાપ્ત કરે છે. વળી જેમ જુગારીના મનમાં જુગારની ધૂન લાગી રહેલી હોય છે. જુગારી જ્યાં જાય ત્યાં જુગાર રમવાને દાવ શૈય્યા કરે છે, જુગાર રમતાં ખાવાની પણ સરત ચુકી જાય છૅ, જુગાર વિના તેને ચેન પડે નહીં. જુગાર રમવાનું મળ્યું કે જાણે મેાટું રાજ મળ્યું એવી વૃત્તિવાળા હાય છે. તેની સુરતા જુગારની સાથે અંતર્થ બંધાયેલી હોય છે. તેમ જે પુરૂષની સુરતા આત્મારૂપ પરમાત્માની સાથે લાગી રહેલી છે, અને જ્યાં જાય ત્યાં આત્માનાસ્વરૂપની ધૂન અંતર્થી લાગી રહેલી હેાય છે. પાવતી રમણતા વિશ્વાના ઝાઝરાતી પેઠે ખીલકુલ નીરસ લાગે અને આત્માના સ્વરૂપના ધ્યાનમાં ખાવાનું પણ જેને નીરસ લાગે, અલબત્તક્ષુધાવેદનીયના ઉદયે ખાય તેમ પીવે પણ અંતર્થી તેની સુરતા આત્માની સાથે જ લાગી રહેલી હેાય. આત્માનું મનન સ્મરણ તેની ભિકત તેમાં તન્મયતા કરે, તેના વિના અન્યત્ર ચેન પડે નહીં. એવી રીતે આત્માની સાથે નટવત સુરતા સાધી આત્મશકિત પ્રગટાવા, અને નિરંજન નિરાકાર
www.kobatirth.org
For Private And Personal Use Only