________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૩
ઉદયમાં આવે છે અને તેના કરતાં પણ અનંતિ પુણ્યશશિની સામગ્રી સંપ્રાપ્ત થઈ હોય તો ભાવચારિત્ર ઉદયમાં આવે છે. પુણ્યાનુબંધી પુણ્ય મેગે જીવ ઉચ્ચદશાને અનુક્રમે પામી સમકિતરૂપીસેનાપતિની સાહાયે કર્મરૂપશત્રુને છતી પરમાત્મપદ સંપ્રાપ્ત કરી પંચમ ગતિને પ્રાપ્ત કરે છે.
૨. –પુણ્યાનુબંધી પા૫-દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ ચોગે પાપેદય વેદતાં પણ તથા પ્રકારની સામગ્રી ને શુદ્ધધર્મનું શ્રવણ કરત તથા શ્રદ્ધા કરતે, શુભ મન, વચન, કાયાના યોગ દ્વારા શુભ રાગ દ્વેષના ગે પુણ્યનાં દળીયાં ગ્રહણ કરે છે તેને પુણ્યાનુબંધી પાપ કહે છે. એટલે કોઈ જીવ હાલ ગરીબ નિર્ધન હોય અન્નને અને દાંતને વેર હોય છે, તે પણ કોઈ સલ્લુરૂને પામી સત્ય ધર્મને ઉપદેશ શ્રવણ કરી કૃત્ય કૃત્ય થયે છતો એવું ચિંતવે કે પૂર્વ ભવમાં અશુભ વિચાર રૂપ લેસ્થાના યોગે અશુભ કર્મ પાપ રૂપ ઉપામ્યું છે. તે અશુભ કર્મ આ ગતિમાં ઉદય આવ્યું છે. તેના વિપાક ભેગવવા પડે છે. તેમાં દુ:ખ ધર નહીં !! જ્યાં સુધી અશુભ કર્મના ઉદયને કાળ પૂર્ણ થયા નથી ત્યાં સુધી દુઃખ જોગવવું પડશે. તેમાં
www.kobatirth.org
For Private And Personal Use Only