________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨
કરીને હાંકવા મંડી જાય છે. એમાં તે શરીરને થાક લાગતાં મુખથી ઢાંક્વા મ`ડી જાય છે, અને તેથી નિર્ખલ થવાન સમય આવે છે. નિખિલ રેગી મનુષ્ય તે ઉઠતાં બેસતાં જરા ચાલતાં શ્વાસ લેવા મૂકવામાં નાકને બદલે મુખનેજ ઉપયોગ કરે છે. દમના વ્યાધિથી પીડાતા મનુષ્યે નાસિકાથી શ્વાસ લેા ખીલકુલ ભૂલી ગયા હોય છે, અને શ્વાસ ચઢતાં મેટા અવાજ સાથે મુખથી વાયુને ગ્રહણ કરે છે. તથા મૂકે છે. આ પ્રમાણે એકલા રેગીએમાંજ નહીં પણ નીરાગી મનુષ્યેામાં અવલેાકવામાં આવે તે નાનાં મેટાં સર્વ નાકવાટે વાયુ ગ્રહણ કરવાને તથા મૂકવાને બદલે મુખવાટે આ ક્રિયા કરે છે. તેથી કેટલી હાનિ થઈ છે અને થશે. તેથી તે લેકે અજ્ઞાન રહે છે. તેમને સમજણ આપવામાં આવે તે વ્યાધિને કેટલેક અંશે નાશ થાય છે, હવે સામાન્ય શ્વાસે!શ્વાસની ક્રિયા આ પ્રમાણે કરવાથી જ્યારે લાભ થાય છે. ત્યારે પ્રાણાયામની ક્રિયાથી તે અત્યંત લાભ થાય છે તે અત્ર કથવું પડે છે. શ્રી હેમચંદ્ર આચાર્યે આપણા બહુ લાભ અર્થે યોગશાત્ર ગ્રંથ અનાબ્યો છે. તેમાં યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. એ આ અ
www.kobatirth.org
For Private And Personal Use Only