________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦
ડગાવશે. નહીં, ત્રિપુટીમાં એક સરખાં ત્રણ કલાક સુધી દૃષ્ટિ સ્થિર થતાં પ્રથમ અનેક રંગના ભૂત પ્રતિભાસશે, વળી આગળ વધતાં અનેક ર`ગના ગેળા દેખાશે. પણ તેમાં ચિત્ત જોવા પ્રેરશે નહીં હા. ચિત્ત તા પેાતાના લક્ષમાં ને લક્ષમાં રાખશે. ત્રિપુટીના મધ્ય ભાગમાં ઝમઝમ થતું તમને દેખાશે. આસપાસની નસા આકાશે, પ્રાણ ઉપર ચડવા પ્રયત્ન કરશે. નાસિકામાંથી શ્વાસેાશ્વાસ ધીરે ધીરે વહેશે. પ્રાણવાયુ કેટલીક વખત તે એમ લાગશે કે જાણે બહાર નીકળતાજ નથી. જેમ જેમ ત્રિપુટીમાં લક્ષ સ્થિર રહેશે તેમ તેમ સુખના અનુભવ થશે. તમે જાણે નવા સ્વરૂપમાં આવ્યા છે! એવું જણાશે, ઉત્સાહને વધારશેશ. ત્રણ કલાક સુધીની લક્ષવૃત્તિ ત્રિપુટીમાં રહે એ કઇ એક દિવસમાં બનવાનું નથી. કેરીને ગેાટલે વાવ્યા એટલે તુરત ને તુરત સાખી ખાવાં એવી મુદ્દે જે તમારી વર્તાતી હાય તે। આ માના તમે અધિકારી નથી. પ્રતિદિન અભ્યાસ કરતાં કરતાં તમે મિનિટ એ મિનિટ વધવાના. ટીટાડીના સાહસની પેઠે તમેા સાહસ મૂકશે નહીં. તમારી આગળ એ ત્રાટકનું માહાત્મ્ય અને તેને અનુભવ હાલ હું જાણતાં છતાં પણ કારણ કે મારા
મૂકવાના નથી.
www.kobatirth.org
For Private And Personal Use Only