________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्री आत्मशक्तिप्रकाशग्रंथ
ॐ अर्हम्.
मंगलम् નવા જિનાથી ઘર્ષ, પાછળ દૂષિતHI आत्मशक्ति प्रकाशोऽयं, ग्रन्थो वितन्यतेमया।
સ્વસ્વરૂપથી અભિન્ન અનંતગુણાધીશ સદ્ગુરૂ પરમાત્માને ઉપયોગ પૂર્વક માંગલ્ય પ્રસંગમાં સહસ્ત્રીય છું, નમું છું, સ્તવું છું, મરૂ છું.
જગતના પ્રેમી બંધુઓ તમને એક વસ્તુ જે તમારા દેહમાં વિદ્યમાન છે. તેની પ્રાપ્તિ થઈ નથી ત્યાં સુધી તમે સત્યશાંતિ આનંદ મેળવી શકવાના નથી.
જેની વિદ્યમાનતાએ તમે હાલી ચાલી શકે છે. હરે છે, ખાઓ છે, પીવે છે, તે અમૂલ્ય વસ્તુ પ્રતિ જરા પણ લક્ષ તમે દીધું છે ? અને તેના પ્રતિ જરા પણ પ્રેમ કીધો છે?
સર્વ જગતના જીવોને તે અમૂલ્ય અચિંત્ય ચિતિ
www.kobatirth.org
For Private And Personal Use Only