________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૪
હો :
शान्ते मनसिज्योतिः प्रकाशते शांतमात्मनः सहजम् । भस्मीभवत्यविद्या, मोहध्वांतं विलयमेति.
॥ ર્ ॥
એવી રીતે મન શાંત થયે તે આત્માની અનંત આનંદ સુખ દાયક શાંત જ્યેાતિ સહેજે પ્રકાશે છે, અને અવિદ્યા બળીને ભસ્મીભૂત થાય છે. અને મેાહરૂપ અંધકાર નાશ પામે છે, અને અંતરમાં જ્ઞાનરૂપ ઝગમગે છે. સતાષની પ્રાપ્તિ થાય છે. અનેક પ્રકારની ચિતાને તે સમૂળગેા નાશ થાય છે. માયા અને મમતા રૂપ દેખે તે સદાકાળ દૂર રહે છે. એવી રીતે મનને વશ કરી પેાતાના આત્માના સ્વરૂપમાં સુરતા રાખી હૈ સુખસાધક ભવ્યાત્મા ! તું રાત્રી દિવસ તારા દેશ ભણી ચાલજે અને પ્રેમે અસંખ્યપ્રદેશમય તારે જે ખરા દેશ છે, તેને પામીને પેાતાના પરમાત્મસ્વરૂપે સદાકાળ મહાલજે, સમયે સમયે સ્વસ્વરૂપી થઈને અનંતિ ઋદ્દિ ભાગવત્તે.
www.kobatirth.org
う
ભવ્ય સર્વસુખસાધકે, તે માની પ્રાપ્તિ વિના કૈટી પ્રયત્ને પણ નક્કી વજ્ર લેખની પેઠે ધારી રાખો કે ભવાંત નથી. જેમ પાણીમાં નાંખેલા સાકરના કકડા જલમાં એગળી જાય છે. તેમ તમે આ માર્ગોમાં જોડાશે તે તમારૂં અંતરાત્મસ્વરૂપ પરમાત્મસ્વરૂપમાં મળી જવાનું,
For Private And Personal Use Only