________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩
ભાવનાના સંસ્કારા ઉત્પન્ન થાય છે. જેમ સૂકર પેાતાનું મુખ કાદવ, વિષ્ઠામાં રાખે છે, અને ચિત્ ઉંચુ જુએ છે. તેમ દુનિયામાં અનેક અજ્ઞાન મનુષ્યને અન્યાના દેછે! દેખવાની તથા અન્યનાં ખેાતરાં કાઢવાની કુટેવ પડી ગઇ હોય છે. તેવા મનુષ્યા નિર'તર કાળી બાજુને જ જુએ છે, પણ ઉજળી બાજુ એટલે ગુણેને કદી દેખતા નથી. પરંતુ આમ કરવાથી તેમને પેાતાને જ હાનિ થાય છે. દા અને ખેાતરણું એજ તેમના ચિંતનને વિષય થઈ પડતાં ધ્યાનને વિષય થઇ પડતાં મનુષ્ય જેનું ધ્યાન-ચિ'તન કરે છે તેવેજ તે થાય છે. એ નિયમાનુસારે પૂર્વોક્ત દેજે તેનામાં જ કેટલાક વખત પછી પ્રગટ થાય છે. ગમે તેવા સદ્ગુણી મનુષ્ય હોય તે! પણ તે અન્યના ઢાષાને દેખે છે. અને નિદ્રામાં તત્પર થાય છે. તે! તેના સદ્ગુણા એક પછી એક એમ સર્વ નષ્ટ થઈ જાય છે. તેથી ઉલટું ગમે તેવે દેવાન મનુષ્ય હાય અને અને ખીજાના ગુણો તરફ દ્રષ્ટિ દે છે, અને કદી કાષ્ટની નિંદા કરતા નથી અને પરમાં પરમાણુ જેવડે ગુણ હોય તે પણ પતના સમાન લેખી તેની સ્તુતિ કરે છે. તેા તેવા પુરૂષ સદ્ગુણી અને છે. માટે દોષ દેખી તમે કાઇની જરા પણ નિંદાને ત્રિયેાગથી કરશે.
www.kobatirth.org
For Private And Personal Use Only