________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
बाह्यजीवनजीवन्त आन्तरं जीवनं विना । जीवन्तास्ते मृता ज्ञेया मोहजीवनजीविनः ॥३९६ ॥
આંતરિક જીવન વિના બાહ્ય જીવન જીવનારા જીવતા હોવા છતાં મરેલા જેવા જ જાણવા, કારણકે તેઓ મોહ યુક્ત જીવન જીવનારા હોય છે. (૩૯૬)
बाह्यजीवननाशोऽस्ति चाऽनन्तं ब्रह्मजीवनम् । ब्रह्मजीवनजीवन्तो वैदेहात्मस्वरूपिणः ॥३९७ ॥
બાહ્ય જીવનનો નાશ છે અને બ્રહ્મ જીવન અનંત છે. દેહ ભાવ વિનાના આત્માસ્વરુપવાળા બ્રહ્મજીવન જીવનારા હોય છે. (૩૯૭)
आत्माधीनं मनः कायो वचश्च यस्य वर्तते । मनोवाक्कायपावित्र्यात्तस्य स्वातन्त्र्यजीवनम् ॥ ३९८ ॥
જેનાં મન, તન અને વચન આત્માને વશ વર્તે છે, તેનું મન – વચન-કાયાની પવિત્રતાથી સ્વાતત્યયુક્ત જીવન હોય છે. (૩૯૮)
सद्बुद्धया वर्तनं यस्य दुर्बुद्धया नैव वर्तनम् । इन्द्रियाणां न दासाऽस्ति स्वतन्त्रश्चोपयोगवान् ॥३९९ ॥
જેનું વર્તન સદ્બુદ્ધિથી થાય છે અને દુર્બુદ્ધિથી વર્તન થતું જ નથી અને જે ઈન્દ્રિયોનો દાસ નથી, તે ઉપયોગવાળી વસ્તુતઃ સ્વતંત્ર છે. (૩૯૯)
आत्मजीवनजीवन्तो बाह्यजीवनजीवकाः । अन्तर्बहिः स्वतन्त्रास्ते प्रतिबन्धविवर्जकाः ॥ ४०० ॥
આત્મ જીવન જીવતાં છતાં બાહ્ય જીવન જીવનારા પ્રતિબંધોને છોડી દેનારા તેઓ બહાર અને અંદર સ્વતંત્ર છે. (૪OO)
૮
)
For Private And Personal Use Only