________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
परस्परविरुद्धत्वं धर्मनिमित्तकर्मसु । मिथ्यादृशां भवेदेव मिथ्यात्वमोहवर्धकम् ॥ ३५६ ॥
ધર્મમાં નિમિત્ત એવાં કાર્યોમાં પરસ્પર વિરુદ્ધપણું મિથ્યાષ્ટિઓને મિથ્યાત્વમોહ વધારનાર થાય છે. (૩૫૬)
असंख्यधर्महेतूनां भिन्नानां स्वाधिकारतः ।
ત્યોપયોગહેતુત્વજ્ઞાતે જ્ઞાનમઃ સલા રૂપ૭ જ્ઞાનીઓ વડે સદા પોતાના અધિકારથી ભિન્ન એવા અસંખ્ય ધર્મહતુઓનું આત્મોપયોગ માટે હેતુપણું જણાય છે. (૩૫૭)
अनुलक्ष्य निजात्मानं वर्तन्ते योग्यहेतुभिः । अविरोधो विरुद्धेषु हेतुषु ब्रह्मवेदिनाम् ॥ ३५८ ॥
જેઓ પોતાના આત્માને અનુલક્ષીને યોગ્ય હેતુઓ વડે વર્તે છે એવા બ્રહ્મને જાણનારાઓનો વિરુદ્ધ હેતુઓમાં પણ અવિરોધ હોય છે. (૩૫૮)
परस्परविभिन्नेषु बाह्येषु धर्महेतुषु । व्रतक्रियाणां सापेक्षहेतुत्वमुपयोगिनाम् ॥३५९ ॥
ઉપયોગવાળાઓને વ્રતક્રિયાઓના પરસ્પર વિભિન્ન એવા બાહ્ય ધર્મહતુઓમાં સાપેક્ષ હેતુત્વ હોય છે. (૩૫૯).
मनोवाक्कायसंशुद्ध्या सात्त्विकान्नादिना तथा। सात्त्विकबुद्धियोगेन शुद्धब्रह्म प्रकाशते ॥३६०॥
મન, વચન અને કાયાની સંશુદ્ધિથી, સાત્ત્વિક અન્ન વગેરેથી તથા સાત્ત્વિક બુદ્ધિના યોગથી શુદ્ધબ્રહ્મ પ્રકાશે છે. (૩૬)
For Private And Personal Use Only