________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
शुद्धप्रेममयी भक्तिर्यदा संजायते हृदि । तदाऽऽत्मा हि परब्रह्म स्वात्मना दृश्यते स्वयम् ॥३२६ ॥
જયારે શુદ્ધ પ્રેમવાળી ભક્તિ દ્ધયમાં ઉત્પન્ન થાય છે, ત્યારે પોતાના આત્મા વડે આત્મા જ પરબ્રહ્મ સ્વરુપ આપોઆપ દેખાય છે. (૩૨૬)
आत्मनो व्यापकप्रेम यदा संजायते तदा। सर्वविश्वस्य सेवा स्यादात्मवदर्शनं भवेत् ॥ ३२७॥
જ્યારે આત્માનો વ્યાપક પ્રેમ ઉત્પન્ન થાય છે, ત્યારે સમસ્ત વિશ્વની સેવા થાય છે અને બધા જીવોનું આત્મવત્ દર્શન થાય છે. (૩૨૭)
लज्जाभेदश्च खेदश्च लोकसंज्ञादिवृत्तयः । भेदोन विद्यते भक्तौ सेवायां च सदात्मनाम् ॥३२८॥
સારા આત્માઓને અર્થાત્ સપુરુષોને સેવા અને ભક્તિમાં લજ્જા, मेह, हमने दोऽसंवा वगैरे वृत्तिमोनो मेडोती नथी. (३२८)
ऐक्यरूपं जगत्सर्वमहत्वंभेद निर्गतम् । शुद्धप्रेम्णा प्रकाशते पराभक्तिजुषां सदा ॥ ३२९ ॥
પરાભક્તિવાળાઓને શુદ્ધ પ્રેમથી હું અને તેના ભેદ વિનાનું माj ४ स६ सैन्यरु५ प्राशे छ: (3२८)
शुद्धोपयोगिनः सन्तो व्यापकाः सर्वदेशिनः । असंख्यधर्मभेदानां सापेक्षज्ञानधारकाः ॥३३० ॥
અસંખ્ય ધર્મોના ભેદોનું સાપેક્ષ જ્ઞાન ધરાવનારા શુદ્ધોપયોગવાળા सन्तो व्या५ भने सर्व शिना होय छे. (330)
For Private And Personal Use Only