________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
शुद्धाऽऽत्मैव महादेवः कर्मसृष्टिविनाशनात् । आत्मैवाऽस्ति महारुद्रो मोहशत्रुविनाशनात् ॥१६६ ॥
શુદ્ધાત્મા જ કર્મ સૃષ્ટિનો વિનાશ કરવાથી મહાદેવ છે. આત્મા જ भोडशत्रुनो विना २थी महारुद्र छे. (१६६)
रागद्वेषहरादात्मा हरः क्षायिकलब्धिमान् । दुष्टमोहो हतो येन स आत्मा हरिरुच्यते ॥१६७ ॥
રાગ અને દ્વેષને હરવાથી ક્ષાયિક લબ્ધિવાળો આત્મા હર છે. દુષ્ટ भोड ४ो यो छे, ते मामा रिडेवाय छे. (१६७)
आत्मैव शङ्करः प्रोक्तः शुद्धशक्तिस्तु पार्वती। आत्माऽऽनन्दो वृषो ज्ञेयः स्वयंभूर्भगवान् हरः ॥१६८
આત્માને જ શંકર કહેલ છે. શુદ્ધશક્તિ તો પાર્વતી છે. આત્માનંદ वृषम पो. स्वयंभू भगवान ४२ छे. (१६८)
आत्मैव श्रीहरिर्बोद्धव्यो राधा तु शुद्धचेतना। राम आत्मैव सीताऽस्ति शुद्धवृत्तिश्चिदात्मिका ॥१६९॥
આત્મા જ શ્રીહરિ જાણવો અને શુદ્ધચેતના તો રાધા છે. આત્મા જ રામ અને ચિદાત્મિકા શુદ્ધવૃત્તિ સીતા છે. (૧૬૯)
अल्ला खुदाऽस्ति सद्ब्रह्म निराकारं निरञ्जनम् । करीम रहीम् चिदानन्दवीर्यात्मा सर्वशक्तिमान् ॥१७॥
નિરાકાર, નિરંજન, સબ્રહ્મ, અલ્લા, ખુદા અને સર્વશક્તિમાન ચિદાનંદવીર્યવાળો આત્મા જ કરીમ રહીમ છે. (૧૭૦)
३४
For Private And Personal Use Only