________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
मनोवाक्काययोगानां बलवृद्धिश्च रक्षणम् । आरोग्यं हि सदा रक्ष्यं नारीभिश्च नरैर्बुवम् ॥६२६ ॥
મન, વચન અને કાયાના યોગોની બલવૃદ્ધિ અને રક્ષણ કરીને ખરેખર નરોએ અને નારીઓએ સદા આરોગ્યનું અવશ્ય રક્ષણ કરવું જોઈએ. (૬૨૬)
आत्मशुद्धोपयोगाय आन्तरा बाह्यशक्तयः । प्राप्तव्याः सर्वथोपायैर्वृद्धयुवकबालकैः ॥६२७ ॥
વૃદ્ધ, યુવક અને બાળકોએ સર્વથા સર્વ ઉપાયો વડે આત્મશદ્ધોપયોગને માટે આંતર અને બાહ્ય શક્તિઓ પ્રાપ્ત કરવી જોઈએ. (૬૨૭)
आजीविकादिसद्यनैर्बाह्यदेहादिजीवनम् । धार्यं सर्वजनैः सम्यक्छुद्धोपयोगहेतवे ॥६२८ ॥
સમ્યફ શુદ્ધોપયોગ માટે આજીવિકા વગેરેના સદ્ યત્નો વડે સર્વ જનોએ બાહ્ય દેહ વગેરેનું જીવન ધારણ કરવું જોઈએ. (૬૨૮)
देहादिजीवनोपायै व्यं स्वाश्रयिभावतः । स्वतन्त्रं जीवनं धार्यं निर्दोषमात्मशुद्धिकृत् ॥६२९ ॥
દેહ વગેરેના જીવનના ઉપાયો વડે સ્વાશ્રયી ભાવથી જીવવું જોઈએ. અને આત્મશુદ્ધિ કરનારું નિર્દોષ સ્વતંત્ર જીવન ધારણ કરવું જોઈએ. (૬૨૦)
क्षात्रकर्म च सद्विद्या कृषिापारकर्म च । सेवा चेतैर्गृहस्थैर्हि जीव्यमात्मोन्नतेः कृते ॥६३०॥
ખરેખર ગૃહસ્થોએ આત્મોન્નતિને માટે વ્યવહારથી ક્ષાત્રકર્મ, સવિદ્યા, કૃષિ, વ્યાપાર કર્મ અને સેવા વડે જીવવું જોઈએ. (૬૩૦)
૧ ૨૬
For Private And Personal Use Only