________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
॥ अनुभवपंचविंशतिग्रन्थ ॥
માના.
ભવ્ય આત્મસ્વરૂપ અવધે છે તદા ઉપાય શુદ્ધ સાધ્યબિંદુ આમા છે એવું શ્રદ્ધાનતઃ હવીકારી જન્મ જરા મત્યુનાં દુઃખ પરિહારાર્થ અને પરમાનંદસ્વાદાર્થ આત્માભિમુખ થઈ રત્નત્રયીનું યથાશક્તિ દેશતઃ સર્વતઃ આરાધન કરે છે. આત્મજ્ઞાનાર્થ આત્મવેત્તાઓ ભળ્યજીને ઉપદેશ આપે છે, પુસ્તક લખે છે, પત્ર લખે છે. ત્રણ કાલમાં આ પ્રમાણે સ્થિતિ બની રહી છે. તત્ આ ગ્રથને ઉદેશ પણ સમજ, સંવત ૧૫૮ની સાલમાં પાદરા ગામમાં ચાતુર્માસી કરી હતી. ચાતુર્માસી કર્યા બાદ વડોદરા શહેરમાં આવવું થયું હતું ત્યાંથી પિષશુદીમાં પાદર આવીને ત્યાંથી વિહાર કર્યો હતે, ગામ વાસદ આવીને ત્યાંથી કાવીઠાના શા. રતનચંદ લાધાજી તથા શ. ઝવેરભાઈ ભગવાનદાસ ઉપર અનુભવ પચ્ચીશી નામને પત્ર સમ્યગઅધ્યાત્મજ્ઞાનાર્થ લખ્યો હતે. પ્રસગતઃ' તેનું વિવેચન કરવા ઈચછા થઈ, કાવીઠાથી વસે ખેડા થઈ અમદાવાદ આવીને ત્યાંથી પુનઃ વસો સાણંદ વગેરે થઈ ભેંટણી જવાનું થયું ત્યાંથી મેહેસાણા જવાનું થયું. ત્યાં વૈશાખ માસમાં અનુભવ પચીશીને અર્થે પુરવા માંડશે. સંવત ૧૯૫૯ ની સાલનું ચે
For Private And Personal Use Only