SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પૂજ્ય ગુરુદેવની પ્રાથના. “ હે ગુરુદેવ ! તમારી પાસે આવનાર સાનુકૂલ કે પ્રતિકૂલ ને, તેમના અન્તરના અધકાર ને ખસેડી સમ્યગજ્ઞાનને પ્રાય આપ્યો; પતિતને પાવન કરી પ્રતિષ્ઠા વધારી. પશુતાની વૃત્તિઓને દેશવટો અપાવી માણસાઇમાં સ્થાપન કરી દિવ્યતાનીલહાણ કરી; જૈનશાસનની ઉન્નતિ કેમ થાય તેના વિચારોમાં લગની લગાવી શક્ય પ્રયાસ કર્યો. તમાશ ગુણી અલ્પશક્તિમાન એવો હું શુ` કળી શકુ? પરંતુ મારા અન્તરનાં અજવાળાં કરવા માટે તમે ભૂલ્યા નથી. તે આપના સ્વગમન પછી માલુમ પડી કે અરે આત્મન્ ! આજ્ઞા પ્રમાણે વન રાખ્યુ નહી. પણ હવે તમારી આજ્ઞા મુજબ શક્ય પ્રયાસ કરતાં ખબર પડી કે જે જે આજ્ઞાઓ કરતા તે આત્માના વિકાસ માટે કરતા; હાલમાં તેજ અનુભવ આવે છે. આટલી અલ્પ પ્રાના સ્વીકારી મને કૃતાર્થ કરવા કૃપા ટિ શખશે. ” ( ૭ કીર્તિસાગરસૂરિ ) For Private And Personal Use Only
SR No.008519
Book TitleAntarjyoti Part 2
Original Sutra AuthorN/A
AuthorKirtisagarsuri
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1957
Total Pages585
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy