________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ખીસ્સાની ઘડીયાળ બગડવાથી તેને સુધારવા ઇચ્છા થતાં તે ઉપર ચિત્ત લગાડયું. અને રાત્રે ૧૦ થી ૧-૨ વાગતા સુધી ધડીઆલા સુધારવા લાગ્યા–રીપેરીંગનુ શીખી તેમાં કેટલેક અંશે પ્રવિણતા મેળવી, અને ૧૯૨૪ માં ગીરગામ ઉપર દુકાન મેળવીને ધડીયાળે! રીપેર કરવાનું તથા નવી ઘડીઆળા વેચાણ કરવાનું કામ શરૂ કર્યુ.; ૧૯૩૪ માં કાલબાદેવી ઉપર દુકાન કરી, જે હાલ પણ ચાલુ જ છે અને સંવત ૨૦૧૩ ના (નવેમ્બર તા. ૨ ૧૯૫૬) કારતક શુદ-૨ ના દ્વિવસે સ્વર્ગવાસ પામ્યા.
શ્રદ્ધાવાન્ પુરુષનું' મૃત્યુ પણ નોંધવા યોગ્ય રીતે શાંતિપૂર્વક જરા પણ ઉપાધિ વેઠ્યા વિના હાર્ટ ફેઇલથી થયું.
હમેશના નિયમ મુજબ-કારતક શુદ ૨ ને રવિવારે સવારે પોતાના મુકામેથી લુહારચાલના દેવકરણ મેન્સનમાંના આ મંડળના ઉપપ્રમુખ શ્રી ફતેહચંદભાઈ સાથે મહારાજને પુસ્તકા આપવા માટે વાતચીત કરી બારે ત્યાં જવા નિર્ણય કર્યો હતા. દેરાસરે-પ્રભુપૂજા કરવા ગયા હતા, ઘેર આવી નવકારશીનુ પચખ્ખાણુ પાળી દુધ વગેરે લઈને-વાલશ્વરના દેરાસરના દર્શનાર્થે પોતાના પત્ની સાથે નીકળ્યા—કાલબાદેવીના બસ સ્ટેન્ડ ઉપર ઉભા રહ્યા હતા; ત્યાંથી જતાં કેટલાક મિત્રાને મળ્યા; વાતા કરીને બસમાં બેસી વાલશ્વર ગયા-વચલા દેરાસર ઉતરી દર્શીન કર્યાં અને ચક્કર આવ્યા ગભરામણ થઇ-એટલે ખેસી ગયા. ત્યાં દર્શનાથે આવેલ ભાઇઓમાંથી એકે પાશમાંથી ડાકટરને મેલાવ્યા ને ડાકટરે ઇંજેકશન આપ્યુ અને ક્ષીમાં બેસાડી કાલબાદેવી ડાભેલકરવાડીમાં તેમના ઘેર મુકી ગયા. દાદર ચડી શકે તેમ ન હેાવાથી ખુરશીમાં બેસાડી ઉપર ચડાવ્યા–તેમના ફેમીલી ડેાકટરને ખેલાવતાં તેમને હાટ ઉપર અટેક થયાનું જણાવ્યું અને હરકીશનદાસ હાસ્પીટલમાં લઇ જવા સલાહ આપી ૧૨ વાગે ત્યાં લઇ ગયા; ચેતન જણાયું અને પેાતાના પત્ની તથા મોટા પુત્રને કહે કે ધેર જઈ જમી આવેા. તે ઘેર ગયા હૈાસ્પીટલમાં તેમના નાનાભાઈ ચંદુલાલ રહ્યા હતા; બીછાના ઉપર લઇ ગયા-સુવાક્યા
For Private And Personal Use Only