________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭
( ૮ ) હારી સરળતા યોગથી કે શત્રઓ મિત્રો બને, હારી સરલતા એવી કે ઢોંગીઓ આવે કને; એ ઢોંગીએ તુજ સંગથી ધર્મ બન્યા એ દેખીયું, આશ્ચર્ય શું! પારસ થકી લેતું સુવર્ણજ પેખીયું. તુજ ચિત્તમાં શત્રુ નહીં કે ખૂબ દેખી જાણીયું, બુરું કરે નહીં કેઈ અન્ય લક્ષ્ય એવું જણાયું; તુજ ચિત્ત વાણું કાયમાં કૃત્રિમતા દેખાય ના, સતે ખરા વિરલા જનો અનુભવ વિના પરખાય ના. રાચી રહ્યો ચારિત્ર્યમાં તુજમાં ખરું દેખી અહે, બેલે તથા ચાલે નહીં કે ઘણું અનુભવ લહે; પંચાત ના પરની કદિ નિજ આત્મમાં રંગાઈ, હાલા હૃદયના સગુરૂ મેં ધ્યાનમાં તુજ સ્થાઈયો. આશા ગુરૂની પાળીને તે ભક્તિસેવા સાચવી, પાસે રહી જેઈ ઘણું મેં વાત એતે અનુભવી; ઉપકાર અપરંપાર હારા પાર પામું નહિ ખરે, બુદ્ધચબ્ધિ ત્યારે બાળ તારી સત્ય સ્તુતિ કરે. તારી કૃપાથી ગ્રન્થ આ રીય અહો સાહસ કરી, અર્પણ કરું કમપદ્મમાં ઉપકારતા ચિત્તે ધરી; અર્પણ કરીને ગ્રન્થ આ તુજ બાળ મન હર્ષ ઘણું, માબાપ આગળ બાલુડાના બોલ જેવું આ ભણું. વ્હાલા હદયના પ્રાણુ! પ્રેમે ગ્રન્થ આ સ્વીકારશે, જે ભૂલ ચૂકજ હોય તે મારી દઈને તારશે; જેવું રચ્યું તેવું સમર્પણ ભકિતથી કીધું ખરું, બુધ્ધિ તે સ્વીકારીને આનન્દ પામે ગુરૂ.
૧૧.
સં. ૧૯૬૯, ૧ પોષ વદ ૫–અમદાવાદ. |
લેખક, શ્રીસુખસાગરગુપદપંકજભૃગ,
મુનિ બુદ્ધિસાગર
For Private And Personal Use Only