________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૯)
पद १०५.
( કારાવની ) अबधू वैराग बेटा जाया, याने खोज कुटुंब सब खाया.॥अवधू०॥ जेणे ममता माया खाइ, सुख दुःख दोनो भाइ,
મોધ કોનો , રણછું surgવા ને છે ? दुर्मति दादी मत्सर दादा, मुख देखतही मुआ ॥ મંગથી વધા$ વાંચી, 5 ઘેટા ફુવા. તે વધુ ને ૨ पुण्यपाप पाडोशी खाये, मान लोभ दोउ मामा ॥ મોદ નજર રાણા વાયા, વીછેહી તે જામ. . ૦ | રૂ भाव नामधर्यो बेटाको, महिमा वरण्यो न जाई ॥ आनन्दघन प्रभु भाव प्रगट करो, घटघट रह्यो समाइ.॥अ०॥४॥ | ભાવાર્થ શ્રીમદ્ આનન્દઘનજી મહારાજ કથે છે કે, જે યોગીપુરૂષ છે તેને વૈરાગ્યરૂપ પુત્ર ઉત્પન્ન થાય છે. ગીના વૈરાગ્યપુત્રે મેહ રાજાનું કુટુંબ ખળખળીને ખાધું–વૈરાગ્યે પ્રથમ તે મમતાનો નાશ કર્યો. વૈરાગ્યવિના મમત્વ ભાવને નાશ થતો નથી. વૈરાગ્યે મમતાનું ભક્ષણ કર્યું, તેમજ તેણે માયાને પણ નાશ કર્યો. શાતાવેદનીયજન્ય સુખ અને અશાતા વેદનીયજન્ય દુ:ખ એ બેનું પણ ભક્ષણ કર્યું. (વૈરાગ્યથી શાતા અને અશાતા બન્ને વેદનીયનો નાશ કરી શકાય છે.) વૈરાગ્યે કામ અને કેધ એ બન્નેનું પણ ભક્ષણ કર્યું. (જ્ઞાનગાર્ભિત વૈરાગ્યથી કામનો નાશ થાય છે.) કામના વેગેને દબાવવા માટે જ્ઞાનગર્ભિત વૈરાગ્યસમાન અન્ય કઈ મહાન ઉપાય નથી. મનુષ્ય ક્રોધથી પરસ્પર એક બીજાને ઘાત કરે છે.–કોધથી સ્વ અને પરનું અભીષ્ટ થઈ શકતું નથી. જ્ઞાનગર્ભિત વૈરાગ્યથી કેધને જીતી શકાય છે અને ઉત્તમ ક્ષમાને પ્રાપ્ત કરી શકાય છે. જગતમાં તૃષ્ણના સમાન અન્ય કઈ દુઃખકૃત નથી. તૃષ્ણથી છ સ્વપમાં પણ અનેક પ્રકારની ઉપાધિને સહે છે. તૃષ્ણના અનેક ભેદ છે. તૃણુના અનેક ભેદોને જીતવા હોય તે જ્ઞાનગર્ભિત વૈરાગ્યને ધારવો જોઈએ. જ્ઞાનભિંત વૈરાગ્યે તૃષ્ણનું પણ ભક્ષણ કર્યું–તૃણું સકલ જગતનું ભક્ષણ કરે છે; એવા પ્રકારની તૃષ્ણનું, જ્ઞાનગર્ભિત વૈરાગ્યે ભક્ષણ કર્યું. દુર્મતિ દાદી અને મત્સર દાદા તે વૈરાગ્યનું મુખ દેખતાં જ મૃત્યુ પામ્યા. જ્ઞાનગર્ભિત વૈરાગ્ય પુત્રને જન્મ થતાં આત્માએ મંગલરૂપ વધાઈ
ભ. ૭
For Private And Personal Use Only