________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૪૫) જ્યાં ગુણ હોય ત્યાંથી તે ગુણ લેવો. ગુણને રાગ ધારણ કરે. આત્માના શુદ્ધધર્મને જાણીને તેને ઉપયોગ રાખવો. આત્માના શુદ્ધધર્મમાં રમ
તા કરવી. કેઈના અવગુણુ સામી દષ્ટિ દેવી નહિ, વા તેનું કથન કરવું નહિ. કર્મરૂપ દોષથી સર્વ દુનિયાં દેશી છે; એમાંથી જે દોષરહિત થવા પ્રયત્ન કરે છે તે જ ખરો મુમુક્ષુ છે અને તેજ વીતરાગને ધર્મ આરાધવા સમર્થ થાય છે. સાધુ થઈને સ ગુણેમાં પ્રવૃત્તિ કરવી એજ જ્ઞાન પામ્યાનો સાર છે. આ સંસાર સમુદ્રની પેલી પાર જવું એ ધારવા કરતાં ઘણું મુશ્કેલ છે. પ્રમાદેના વશમાં જે પડે છે તે પોતાના આત્માને સમર્થ બનાવી શકતું નથી. સાતનો અને તેના ભેદોથી સ્યાદ્વાદપણે વીતરાગવચનોને જાણ રાગદ્વેષની મદતા થાય એવી રીતે ધર્મની આરાધના કરીને વીતરાગના માર્ગમાં આગળ વધવું. જીવે અનેક શરીરે અને અનેક નામ ધારણ કર્યા પણ તે સર્વ મિથ્યા છે, કારણ કે તેથી આત્માનો મોક્ષ થશે નહિ. જે જે રીતે પ્રવર્તવાથી રાગદ્વેષ ઘટે અને આત્મામાં શાન્તિ, અને આનન્દ વગેરે સગુણો ઉત્પન્ન થાય તે તે રીતે પ્રવૃત્તિ કરવી. “જ્ઞાન દષ્ટિથી ધર્મને દેખી શકાય છે એમ માનીને ગીતાર્થ સદ્દગુરૂની સેવા કરવી અને જ્ઞાનદષ્ટિ ખીલવવા યથાશક્તિ પ્રવૃત્તિ કરવી. જ્ઞાન, દર્શન અને ચારિત્રાદિ અનંતગુણનો સ્વામી, એવા આમાના ધ્યાનમાં લય લીન રહેવું એજ સંસારમાં સાર છે”-ઈત્યાદિ ભક્તજનોને ઉપદેશ આપી તેમણે આત્મધ્યાનમાં ચિત્ત દીધું અને વિનાશી ધાતુથી બનેલું ઔદારિક શરીર તેમણે જોયું. તેમને આત્મા અન્ય ગતિમાં આગળની શુદ્ધદશા પરિપૂર્ણ પ્રાપ્ત કરવાના સંગેની સામગ્રી જ્યાં હતી ત્યાં ગયો. તેમના ભકતોએ તેમના શરીરની ચમહેત્સવપૂર્વક દાહકિયા કરી અને શેકાતુર બન્યા. જ્ઞાનીના વિરહથી કેને શોક ન થાય ? આનન્દઘનની બાહ્ય શરીર મૂર્તિ ગઈ તે પાછળથી કેઈન દેખવામાં ન આવી. તેમનો અક્ષરદેહ હાલ વિદ્યમાન છે અને તે તેમનું સ્મરણ કરાવે છે. દુનિયામાં શ્રીમદ્ભી કૃતિ હયાત રહી. અનન્ત એવા સંસારસાગરમાં શરીર ધારીઓ બુદબુદુની પેઠે ઉપજે છે અને વિસે છે. જેનો શેક? કે દેહ? હે સર્વ પ્રત્યે !!! એક લ્હારૂં શરણ મને હ.
શ્રીમનો દેહોત્સર્ગ કિંવદતીઓના આધારે મેડતામાં થયો એકતામાં શ્રી જણાય છે. કારણ કે ત્યાં તેમના નામની એક જૂની દેરી મનો દેહે છે. તેમના સ્વર્ગગમન પશ્ચાત્ તેમની પાછળ તેમના સર્ગ અને સ્વ- ભક્ત શ્રાવકેએ તે દેરી યાદીને માટે કરેલી છે અને ગંગમન,
તે હાલ પણ વિદ્યમાન છે. અધ્યાત્મજ્ઞાનના રસિકે
For Private And Personal Use Only