________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૮
શ્રીમાનું જિનહર્ષપ્રણીત. શ્રી શત્રુંજય ગિરિ મહિમા સુણે, ભવ સમુદ્ર
એ તીરથ સરી કે નહીં, આપે શિવપુર રોજ શ્રી. જે બોધ કલિત પ્રાણી સિદ્ધાચલે, યાવતુ પ્રથમ આણંદ, ભવ દુઃખભંજન તે નહી કથાવત, કાઢણપાત ક. શ્રી. ૩. કુણ તું કલિકાલ કવણ તૃષ્ણા, એકૃણ વિષયવિકાર, મૂલ વિમૂલણ શત્રુંજયગિરિ, એ તુમ કાઢણ હાર. શ્રી. ૪ ગિરિશ્ચંગ એહનારે ગુરૂસરેવર,વિપિન કુંડનેરે નીર; નદી અસ્મકણ માટી એહની, ચેતન રહિત શરીર. શ્રી. ૫ મહાપાપીનરક કર્મ નિવડ કીયા, તેહના ક્ષયનેરે કાજ; તે કહિવે મનરૂપી રહે, ધર્મિઈણિગિરિજ. શ્રી. ૬ એહવે કહી મેએ ગિરિતણે, મહિમા અલ્પ વિચાર, જે થાયે રસના મુખ્ય અતિઘણી, તેહી ન લહી
એરે પાર. મી. ૭ ઘણે પ્રયાસ કરે કાંઈ પ્રાણીયા, બેલે વચન વિલાસ, પાપથકી જે તું બીહે અછે, તે ભજી ગિરિ
પ્રભુ આસ. સી. ૮ એ ગિરિવરની સેવા કીજીયે, લહીયે પરમ જગી; આરાધે એ સુરત સારીખે, પ્રણમાં ઈહ જગદીસ. શ્રી. ૯ ઈણિપરિ બધામૃત અગી વર્ગ, વરસી વિરમ્યારે વીર, રિદય સહુજનના શીતલ થયા, પાયે ભવજલ તીર. શ્રી. ૧૦
For Private And Personal Use Only