________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દુહાર
શ્રીમાન જિસણીત.
એ સંસાર વાસ મૂકીને, શ્રી જન ધન સાથે કરમ ખપ હું માહરા,સિદ્ધિ થાયે મુજ હાથેરે. જ. ૧૦ શેઠ શેઠાણ એમ ચિંતવતાં, આતમ ભાવ વસાવે; નિકલંક સુભ ધ્યાન ક્ષશિ ઇકમાં,થાસ્ય આતમભારે. જા. ૧૧ ઘણા વરસ આઉખું પાલી, અંતસમય સુભ ભાવે; મરી તિહાં ચેાથે સુર લેકે બે જણ સુર સુખ પારે. જા. ૧૨ ઉત્તમ દેહ લઈને તેહના, વ્યંતર દેવ તિવારે, ક્ષીર સમુદ્રમકહે પરવાહિસ્ય, કરિયે મહિમા સારરે. જા. ૧૩ ત્યારે શત્રુંજય તસુ નંદન, યાજનાગ ઈણિ નામે માતપિતાનું મૃત્યુ નિહાલી, કરિયે ખેદ વિરામેરે. . ૧૪ એહ વૃત્તાંત તેડને જાણું, ચકેશ્વરી તિડાં આવી, ઈષ્ટ ઉક્તિ યુક્તકરિ તેને એક ગમાવસ્ય લાવીરે, જા. ૧૦ યાજનાન તે ઘ ાણી હિવે, આગલિ કરી
ગુરૂ ઉક્ત; રેવત આદિક શૈલવિષે જઈ, નમસ્તે નવર
મુક્ત. જા. ૧૬ હિવે ચૈત્ય કરાવી સર્વત્ર, કરિયે પુણ્ય અપાર; સર્વ કાર્યને વિષે પિતાને, સહુ પાલિયે આચારરે. જા. ૧૭ વિક્રમાદિત્યથકી તે જાવડ, શત્રુંજય ઉદ્ધાર; એક આઠ વરસને અંતે, થયે જાણે સંસાર. જા. ૧૮ તિલેકે કાલે તે હુંતી, વિદ્યાબલ બલવંતા; જય દ્ધાપરવાદીને, બંધીનુપમતિમ તારે. જા. ૧૯
For Private And Personal Use Only