________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી શત્રુંજય તીર્થરાસ. મૂરતિ સુકૃતિની પરે, નયણુ પીયુષ સારિખરે; પ્રગટ થાસ્ય પ્રભુની સદા, ભકતે સુસ્પેન હુઈઈખર. કે. ૨૪ પંચામૃતનું પખાલિને પૂછને જગનાથ; રથે આરેપિ નિજ નગરીયે, આણિયે ઉછવ
સાથી રે. . ૨૫ સાહાસ્ય ભૂપતિને લહી, નિજ ગોત્રી પરિવાર આગલિ કરી તીરથ ભણી, ચાલિસ્તે કરવા ઉ
દ્વારે. કે. રદ દેખી ચહેશ્વરી મન ધરી, જાવડ પંચમી ઢાલ, ખંડ નવમાંતણી એ થઈ કહી છનહષ રસાલજે. કે. ર૭ સર્વ ગાથા, ૧૮૫. પાઠાંતર ૧૨૫.
દુહા, નિર્ધાતાગ્નિ પ્રદિપના, ભૂમિકંપ મહાઘાત; મિથ્યાત્વી સુરના કીય, પગ ૨ વિદ્મ સંજાત. ભાગ્યોદયથી સહુ ટલ્યા, અનુક્રમે સોરઠ દેશ; મધુમતી પુરી આવિસ્પે, ઉછવસુ સુવિશેષ ઈણિ અવસર પહિલી તિણે, પૂર્યા વાહણ ભૂરિ ચીણ મહા ચીણ ભેટ દિશિ, ગયા તિહાંથી દૂરિ. ૩ વાયું વસે ભમતા થકા, આવ્યા સેવન દ્વીપ, અગ્નિ દાહથી મૃત્તિકા, થઈ કંચણ દેદીપ. ૪ અષ્ટાદશ વાહણ ભર્યા, કંચણ ધાતુ સંઘાત; પ્રવેશ કાલે આવયે, પુણ્યદયની ખ્યાત. એક પુરૂષ ચરણે નમી, પુરી પરિસરે સાધક શ્રી વાસ્વામી આવ્યા પ્રભે, કહિસ્ય ગુણ અગાધ. ૬
For Private And Personal Use Only