________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી શત્રુંજયનીર્થશાસ. પવિત્ર પગે નવરતણે, રૈવતગિરિની ધુલિ લાલરે; વિશ્વભણી નિર્મલ કરે, કાઢે પાતક મૂલ લાલરે. દે. ૧૯ સહુ પરવતમાં એ શિરે, જલથલ નભના પ્રાણુ લાલ, જે છે ઈ પરવતે, ત્રિપુભવમાં નિર્વાણ લાલરે. દે. ૨૦ ઉગણીમી પૂરી થઈ, આઠમાં ખંડની ઢાલ લાલ છે અને હર્ષ સહામણું, સુણજ બાલ ગોપાલલાલજે. કે. ૨૧ સર્વગાથા, ૬૪૮.
દુહા. તરૂષદાગનિ ભૂમિકા, પવન પાણીના જીવ જાઈ અચેતન પિણિ શિવે, તિલે ભવે અતીવ. ૧ તપક્ષમાં ગુણ સંયુક્તસું, સામ્ય રસભરીયા જેહ, ધાતુમય દેહ તજી કરી, લહે સાસ્વતે દેહ. ૨ છમ પાષાણુના ફરસથી, હેમપણું લહે લેહ તિમ પ્રાણગિરિફરસથી, થાઇ ચિન્મયરૂપસહ; ૩ ચંદન થાઈ દુમરાહુ, મલયાચલની વાસ;
તિમ ઈહાં પાપી પ્રાણયા, થાઈ પૂજ્ય નિવાસ. ૪ હાલ–સુવિચારીને પ્રાણ નિજમન વિરકરી જોઈ એ દેશી ૧૯ બhવ પ્રભુના હરિતણજી, આઠે પટનારી; આપત્તિ ઘણી સજેલીઝ મની સુવિચાર ગુણવતા પાંડવ ગયા, શત્રુંજય ચાલિ; ઉત્તમ તીરથ જાણિનેજી, કરમ ભરમ સહુપાલિ. ગુ. ૨ ૪૧
For Private And Personal Use Only