________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૨૦
શ્રીમાન્ બિનહર્ષપ્રણીત. તે તપ ધ્યાનથી તુસિસ્પેર , દેએ ૧૨
સાક્ષાત; મ. ગારી વિદ્યા આપસેરેલે, તપપરભાવ વિખ્યાત. મ. ન. ૫ તે વરથી પતિ જાણિજોરેલે, અતિરૂપ કરી
ગઈ તત્ર, મ. ક્ષાભાવસ્યું તે ધ્યાન થી રેલે, કરી અનેક ચરિત્ર. મ. ન. ૬ તિમ હિજ વલી તેહને વસેલે થયે રમિયે
તે નાર; મ. તેહને નામે શલનેરે લે, ઉમયા શંભુ થયે
યાર. મ. ન. ૭. સહસ્ત્ર બિંદુ ગિરિવરવિરે લે. નેમિ
આરાધી તેહ મ. અરિહંત હુયે ઉત્સર્પિણરે લે, સુરપતિ વદિત
જેહ. મ. ન. ૮ મુનિ મુખથી હરિ સાંજલિરે લે, નમી જનેસર
દેવ; મ. આ નિજ પરિવાર સુરેલે, દ્વારિકાપુરી
સુટેવ. મ. ન. ૯ ભવિક લેક પ્રતિ બેધિને રેલે, નેમિસર સુખકાર મ; સહસ્રાંશુતણી પરેરેલે, તિહાંથી કી વિહાર મ. ન. ૧૦ સંવિના રામતીરે લે, નેમિ પાસે વ્રત લીધ; મ; દશાહે દીક્ષા ગ્રહીરેલો, વસુદેવ વિણિ સુપ્રસિદ્ધ. મ. ન. ૧૧ મહા મિરથ ને મીશુ, બીજા પિણિ સુતેજેહ, ચાદવ વ્રત લઈ તપ કરે રેલે, નીરાગી નિસ
નેહ. મ. ન. ૧૨
For Private And Personal Use Only