________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી શત્રુંજ્યતીર્થરાસ.
૬૧૭ ઈણિગિરિ તે વંછિત લહે, નાના યુધરે હાથ ધર્યા
જન વછલા. ભય વારેરે જેહના મન હેઈ નિરમાલા. ૧૩ નિરમાલા મુખ્ય શૃંગ ઉત્તર મેઘનાદ થયે મહાબલી; પૂર્વ સિદ્ધ ભાસ્ય રક્ષક સિંહનાદ દક્ષિણ વલી, ઈણે ચ્યારે કંગ સોભિત ચતુર મુખ જીમ જીનવરા. ૧૪ મુખ્ય ઇંગથી દિચ્ચારે-લઘુશિખર બે બે વરા. તિણિ શિખરે જહાં હાં મૃત બાલે નરા, થાયે ઉત્તમરે તિહું ૨ તે તે સુરવરા; તિહાં બેઠા રે કરે, તપસ્યા મન મુદા, નમીસરેરે ધ્યાન પરાયણ રહે સદા. ૧૫ સદા પામી અષ્ટ મહાસિદ્ધિ, અવ્યયપદ પામે સહી; કલ્પતરૂની તિહાં છાયા, વલ્લિ વાંછિત ફલ કહી. રસ કુખ્ય વલી તિહાં કૃષ્ણચિત્રા, છે સહુ પુણ્ય મિલે; પુન્યવિણિ પગહેઠિન મિલે. પુણ્ય તે જીહાં તિહાં ફલે, ૧૬ દ્વમ ૨ પ્રતિરે શર ર પ્રતિ કૃપી પ્રતે, દ્રહ ૨ પ્રતિરે
ઠામ ૨ સુર રહે તે નેમિથ્થાનેર રાતા માતા તિહાં રહે, હારતોરે નાયક
છમ રહે તે મહે. ૧૭ તેમાંહે ઉચ શિખરે સિંહાસણ અંબાસુરી, ઈચ્છાથ દાયક સંઘનાયક ભણી હિત આણી કરી જહાં રહી શ્રી ભગવંત નેમેં, પરાપાક્ય યદા, ઝંગ આલોકના નામે, બિપૂત થયે તા. ૧૮ અંબા ગિરિરે દક્ષિણ દિશિ મન આણીએ, યક્ષ ગોમેધરે નામે પરતક્ષ જાણીએ;
For Private And Personal Use Only