________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૨ શ્રીમાન જિનહર્ષપ્રણિત. જનને સ્નાન કરાવિયે, નિરમલ આય કરે -
રીરશે. ને. ર૭ ધનમાનવ ભવ માનતા, આઠમે ખંડ એ થઈ હાલ
રે લોલ; નવમી નરનારી સુણો, જીનહર્ષ કહે ગુણ માલશે. ને. ૨૮
સર્વ ગાથા, ૨૯,
દુહા.
પ્રમોદે અંગ પુરીયા, પહિર્યા નિરમલવાસ; પુરણ કલશ તે નીરસું, જાસ્ય અને આવાસ, જન પૂજારે વારીયા,પિણિ ભાષા તાસ અજાણ લેપ મૂર્તિ મુજનીરસું, કરાવયે ઈન્હાણ. તે પાણીના ફરસથી, ગલિસ્ય મુરતિલેપ; નીલામૃત પિડની પરે, લહિયે મન વિક્ષેપ, ઈહાં આવ્યાં ન થયે મુને, સદૂભકિત જ ફલસ; તીર્થોદ્ધાર થયે નહિ, થ તીર્થ વિવંસ. સ્પેસ્યદાને યે તપે, ઉત્તરરિયે મુજ પાપ; અપરાધે ચાકરતણે, લહે સ્વામિ દંડ આપ. ઈણ ચિતા સુ હિવે, લાગે પાપ અલેષ; નેમિનાથ જગદીસને, સરણ કરૂં સુવિશેષ. ૬ એહવે કહિ સહુ વારતાં, માહરા સમરણ ધારિ, દઢ આસન આહાર વિણિ, બાઇસેન્ચે નિરધાર. ઉપજિસ્ય ઉપસર્ગ જે, ચલિત્સ્ય નહિ લિગાર; પરગટ થાયે અંબિકા, માસાંતે તિણિવાર. ૮
For Private And Personal Use Only