________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પદ શ્રીમાન જિનહર્ષપણીત. પૂતિશ્રવે લાલા પડે, સૂકી સગવાહી ધાત, વા. દુર્ગધ વીંટ મક્ષિકા, ભુઈ લેટે કુછિત ગાત. વા. ૮ કે મુનિ કહે ભદ્રપ્રતે, કીધી અંગીની ઘાત; વા. ધર્મબુદ્ધે કુગુરૂતિથી, પામિશિ દુગંતિ સંપાત. વા. ૯ જીવરક્ષા આદરિ હવે, છનધમંશમ દાતાર, વા. નિજાપરાધ ખમારિ તું, પ્રાણીસું વૈર નિવાર. વા. ૧૦ તે પાપ સર્વ સમાધવા, ઉજજયંત સમરિ મનામાંહિ; વા. દેવવંદ સેવે સદા; જનદેવલ નયણે સુહાઈ વા. ૧૧ વચન સુણ મુનિવરતણા, સૂમન (સમતા) પૂરણ થયા
તેહ વા. વિકલ્પ રહિત ધતિ પમિને, થ યક્ષસમૃદ્ધિ અહ, વા. ૧૨ વામબુજા ત્રિક ભતા, શકિત શુલ નકુલ ધરેહ; વા. અન્ય બીજેરક ચક્રપશુ, મનુજાસન ગોમેધ એહ. વા. ૧૩ અંબા જીમ પરિવારમું, યાન આરહી યક્ષરાજ; વા. જઈ રવત નિરિજિનમી, એથે મુજને સુખકાજ. વા. ૧૪ ઇશ વચન તે સાંભલી, પ્રતિબુધે શક્રાદેશિક વા. અંબાની પરે ધારીયે, નેમિશાસન ગમે કલેશ. વા. ૧૫ હિવે નમીસરને નમી કરી, ૨ચિતાંજલિ સુરપતિતામ; વા. દિણિ પુજે વરદત્ત થયે, ગણધર પૂછે કહે સ્વામિ. વા. ૧૬ કૃપાવાન અનવર કહે, ભવ્ય પ્રાણી બેધને કાજ; વા. અતીત ઉત્સપિણીને વિષે, સાગર જિજે જનારાજ. વા. ૧૭ કેવલ જ્ઞાન ધરા પૃથ્વી, પાવન કરતા ચરણે વા. અવસય ઉદ્યાનમે, ચંપાપુરી ધર્મ કહે. વ. ૧૮
For Private And Personal Use Only