________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૮૮ શ્રીમાન જિનહર્ષપ્રણીત. વા રૂન કર્યો એહ, પહિલી દીધું છે તે તે પિણિ
તેહને મુજ છતાં તુ કેમ, તુ તે વિગાડે હે આપ મુરાદી
ગેહનેરે. ૧૧ બેશાકિણી, વિચિ એક, ધડહડ ધુજે હો અંબા તેહથી
બીહતી, ચંદ્રાણી કલા જેમ, રાહુ રસ થાઈ કૃશ થઈ
તિમ સતીર. ૧૨ હિવે સેમ તિણિવાર, ભોજન કરાવાહે બ્રાહ્મણ
તેડી આવીયેરે તિણે સુણાવી વાત, નિજ નારીને હો તજે કેપ
ચડાવીરે. ૧૩ ઘન થઈ મનમાંહિ, મુખે ન બેલી હે અંગજ યુગ
લેઈ કરી ; સમરી વચનસુ સાધૂ, ઘરથી ચાલી હે દીનવદન
બીહક ધરીરે. ૧૪ અણ ન ખંડી સ્વચ્છ પતિની કીધી હો ભક્તિ સદામે
હિતકરીર, કરૂં કામ સુખ છેડી, નિશિદિન ઘરનાં હે આલસ ત
નથી પરિહરીરે. ૧૫ મુનિને દીદાન પુન્યને કાજે મેં તે જાણી રૂઅરે તેથી થાઈ કલ્યાણ, ફેકટ મુજને છે. જેમાં છે સહુ
એવરે, ૧૬
For Private And Personal Use Only