________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી શત્રુંજયતીર્થરાસ. પ૭૯ નેમીસર ઇન ચાલીયા, નિજ ગૃહથી તિણિવાર; સુરકૃત ઉછવ જેવતાં, જાનતણે પરિવાર. ૪ હિસ્નાતા રામતી, કૃત બેડશ મૂંગાર; સખી વૃદમાં પરિવરી, ધરતી હર્ષ અપાર. ૫ મનભાવ સખી કહે, ધન્ય તું રાજ કુમાર;
હ્યું આરાધે પરભવે, પાપે એ ભરતા. નમે જેહનેદેવતા, ત્રિભુવનને પ્રભુ જે હ; તદાગમન દરિનિ સુણિ, વાત્ર સુણીએ એહ, ૭ ઓ આ વિચિ જાનમે, રથ બેડ રાજીદ જોઈ સલુણે લેયણે, દીપ જાણી દિકુંદ. ૮ હાલ–પ્રાણ સનેહી પ્રીતમાં મહારી એક અરજ અવ
ધારે. એ દેશી, ૪. એહવું સાંભલિ તેલુચ્ચું, આવી ગેખ મારિ, રૂપે અપછર સરિખી, કાંઈ ૨જુલ રાજકુમારિ. પિઉડ નિહારે રાજુલ પ્રેમસું, એને નવભવ
કેરે વાહે; મુજ હિયડામાંહિ માહે પિ. ભાખે મૃગ નયણું સખીરે, સખી નિહાલો જોઈ સુંદર નેમિ ત્રિલેકમે, એતે આવે તુજ પતિ
. પિ. ૩ ચામર વજે બિહુ દિસેરે, ચંદ્ર સહેદર સીસ, સ્વૈત છત્ર સેવક ધરે, એને જગનાયક જગદીસ. પિ. ૪ નયણે દેખી રામતીરે, નેમિસરને રૂપ, પ્રબલ પન્ચાઈ તાહરી, એ મિલીયે નાહ
અનુપ. પિ. ૫
-
૦
૦
For Private And Personal Use Only