________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમાપ સમગ્યું ગ્રહણ
ગ્રહણકર અહે
અમે વહિરાવત વહેરાવત તાગ્રતેજે
તહતીકાલ તકાળ, વડિ
તરૂણા તરૂણાવસ્થાપણ મહપતે
મલપતો મસકીનરે માસી સમાન કરંતડાં કરયાં
કીધા, ક્ય સ્વયં શ્રીજિનહર્ષને મોતી તુલ્ય શુદ્ધ અક્ષર છે. જાણે લખવું
હેય તે તે સમયમાં બાળ એવું લખતાં. તેમના અક્ષર અને વિતર્યો લખવાના ઠેકાણે વિસ્તહ, એમ લેખન શૈલી પિતે સ્વહસ્તલિખિત પ્રતિમાં લખે છે.
તે વખત લખવાની પદ્ધતિ સંબંધી કેટલાક શબ્દ નીચે પ્રમાણે આપવામાં આવે છે.
રો ને બદલે ર૩ સમો ને બદલે સમસ करावीयो ने इसे करावीयउ नवमे २ महसे नवमइ हीयडे २ नही हीयडइ रचीयो ने महसे रचीयड મુનાને ને બદલે મુઝન ઈત્યાદિ
ન્યો ને બદલે અન્ય તેમને ગૂર્જરભૂમિમાં વિશેષ વિહાર હતા એ તેમના બનાવેલા
ગ્રોમાં જ્યાં જ્યાં ગ્રન્થો રચ્યા તેનું નામ ગુજરાતમાં વિહાર આવવાથી સિદ્ધ થાય છે. અમદાવાદ-પાટ
ણમાં તેઓનું વિશેષ રહેવાનું થતું હતું, તે તેમના રચેલા ગ્રોથી સિદ્ધ થાય છે. મારવાડમાં તેમને વિહાર હતો. શત્રુંજયરાસમાં તેમણે ઘણું મારવાડી દેશીઓના રાગનું અનુકરણ કર્યું છે તે મારવામાં વિહાર વિના તેમજ દેશદેશાની રાગ રાગણીવાલી દેશીઓના શેખ, અને પરિચય વિના બની શકે તેમ નથી.'
For Private And Personal Use Only