________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી શત્રુંજયતીર્થરાસ.
પ૭૩. અદષ્ટ સુખ શિવપુરને જેણ, એ સુખ જાણેજી; ઈ. આસ્વાદ્યા નહી છણિ સહકાર, કૈર વખાણેજી. ઈ. ૧૪ રામ વચનથી કૃષ્ણ તથાપિ, સંકા ન લે; ઘાસ લાલછિપાઈ આગિ, કહો મ્યું ન બલેજી. ઈ. ૧૫
સ્વામી વિલાસ જાણીને, શક આ રાગિજી; કૃણ ભણું, કહે પ્રભુ બલ જોઈ, જીન પાય લાગીજી. ઈ. ૧૭ 2સઠિ પુરૂષમાંહે વીતરાગ, બલવંત થાઈજી; તે પિણિ હવે સંસાર વિરકત, સુખદુઃખ થાઈજી. ઈ. ૧૭ એ આગલિ અડ્ડ સરિખા જેહ, કિંકર દાવેજી; તુચ્છ રાજ્ય કિમ ચાહે વિશ્વનાથ, કહાવેજી. ઈ. ૧૮ સુણ્યા વચન અરિહંત કુમાર, નવરે થાસ્યજી; બાવીસમાયાદવ કુલમાંહિ, મુગતે જાણ્યેજી. ઈ. ૧૯ જન અતિશાયિ પુરા તું કૃણ, પ્રભુબલ જાણેજી; તસ્ય નિજ મનમાંહિ વિક૯૫, ફેગટ આણે. ઈ. ૨૦ તિલાઈક લગિ પાલી કાલ, ચારિત્ર લેઈજી; જગત ઉધારણ સે મુકિત, અંત કરેઈજી. ઈ. ૨૧ એવું સાંભલિ શક વચન, સંશય ટાલ્યાજી; હરિ મિલીયા અપરાધ ખમાવિ, પ્રેમ દિખાભેજી. ઈ. ૨૨ ઇંદ્ર વિસઈ હિવે શ્રીનેમિ, માધવ લેઈજી; અતિઉર આવી રખવાલ, તાસ કહેઈજી. ઇ. જે મુજ બંધવ આવે અત્ર, મત કેલેજી; જાત જાયાં “સત્યભામા, દિસહસુ ખેલે છે. ઇ. ૨૪ એહવું કહી વિસજર્યા નેમિ, કૃષ્ણપ્રેમીજી. નિર્વિકાર પુરથી સાથિ, ખેલે નેમિજી. ઈ. ૨૫
For Private And Personal Use Only