________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી શત્રુંજ્યતીર્થરાસ.
પ૧
દુહા વિણુ હકિત ઈમ સાંભલિ, વસુધા સનમુખ જોઈ, ઉચિત કાર્ય વેદી વચન, મા હરષિત હેઇ. ૧ બે બંધુ પર બધુસુ, વૈર્યોછાહ બે દેહ સિંહાસણથી ઉઠીને, શશ્ન આવે. ૨ નેમિ કૃપા કર ચિતવે, પરદુઃખ મુકી શક્તિ; તે પણિ બધવ મુજવિષે, શંકા કરે અયુક્ત. નહી સ્પૃહા મુજ રાજયની, નહી ભવ પડિવા આસ; ઈચ્છાવત લેવાતણું, માને નહી એ ભાસ. ૪ દેણહીયે પગપાણિ તલ, સહિ ન સકે મુજ એહક પખપદ રંભા સહે, પિણિ ઐરાવત ન સંદેહ. ૫ ન લહે અનરથ મુજ થકી, મુજ બલ જાણે જેમ; કારજ થાયે એહને, કરૂં વિચારી તેમ. ૬ ઈમ ચિંતવે જીન ચિતમે, ગોવિંદને કહે તામે, વચન અબ્ધિ ગભિર ધુનિ, કરે વધારણ માંમ. ૭ પદપ્રહાર અવની પતન, પામર હર્ષ ધરંત,
યુદ્ધ એહ યુગતે નહી, કાયા પાંશું ભરંત. હાલ રાયમલ આય તાહરે દેસડે એ દેશ રાગ-મારૂ) ૨ દિવ્ય શસ્ત્ર વયરીને હેઈ, રણ તે ન કીજે; અષ્ણ ભેદ નહી આપણું વીર, મિલી રમીએ. ઈમયાદવપતિને ભાખે નેમિછર, આંબાહુ નમાવણ
માહમાંહિ, બલ કલ લહિષ્ણુજી, દેહ પીડા વીડા નહી કાંઈ
કીડા વહિસંછ.
For Private And Personal Use Only