________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૫૦ શ્રીમાનું જિનહર્ષપ્રણત. અશ્વત્થામ હણિયે ઈમ પસરી, સલાહી લક્ષ
૨માં વાત. મ. ૧૬ નિજસુત હણાયે દ્રણ સુણીને, યુદ્ધ કરિવાથયા મંદ
પરિણામ; સ્યુ કરસુ હિવે પુત્ર વિયેગે, જડ થય ગુરૂ સુજે
નહીં કામ, મ. ૧૭ છલ દેખી ધૃષ્ટદ્યુમ્ન કરી હણિયે વિધુર
થયે સુત શેક; અનસન કસિતાધારિ મનમાં, પહતા બ્રહ્મ
પંચમ સુર લેક. બ. ૧૮ નિજ પિતાને મરણ જાણી ને, અશ્વત્થામા રણ
વીર સધીર; સન્ય નસાવી પાંડવ નૃપનું, કાયર થયે મુખ
ન રહ્યો નીર. બ. ૧૯ નારાયણીય રેષ ધરીને, મૂશસ્ત્ર હણિવા તાસ; તાસ કુલિંગકણે કાષ્ટા સહુ, પૂરી ઉત
હુ આકાશ. બ. ૨૦ કેશવ વચને વિનય કરીને, હિવે તે શ પાંડવ
નરરાય; તુરત નિકલતાપણે પમાડે, વિનયથકી શું
કહે નાવ થાય. મ. ૨૧ ઈણિપરિ મહારણમાં જજતા, દ્વાદશ પ્રહર થયા
| સુપ્રમાણ; ઘણું સુભટ થટ બિહુ દલમાંહે, ક્ષય પામ્ય
સાખી થાયત ભાણું. બ. ૨૨
For Private And Personal Use Only