________________
Shri Mahavir Jain Aradhana Kendra
પર
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીના દેરાસરની પ્રતિષ્ઠા કરી ભાણામૈત્રિય જેસલમેર નિવાસી શેઠ આદરમલજી (જોરમલજી) દાનમલજીની પ્રેરણુાથી વિકાનેરથી વિહાર કરી સંવત્ ૧૮૯૨નું ચેામાસુ` ડાવર રહ્યા. ત્યાંથી સંધ નીકળવાને ુતે, પરતુ ૧૮૯૨ ની સાલમાં આસે દિ ૯ ના દિવસે ચાર પ્રહરનું અણુસણ કરી દેવàક ગયા. એમણે વિશસ્થાનકની પૂજા રચી છે. એગણીશમા સૈકામાં થએલા જિનહુષંના જીવન ચરિત્રની જે યાદિ મળી છે તેથી તે શત્રુજયાસના કર્તા નથી પશુ ખરતરગચ્છના ૭૦ મા પટ્ટશ્ર્વર છે.
બીજા એક જીનહુ પંદરસાની સાલમાં થયા છે તેમના શિષ્ય હેતુ ખણ્ડન નામને ગ્રન્થ મનાવ્યા છે અને તે મોંગલાચરણમાં પેાતાના ગુરૂને નમસ્કાર કરે છે, પંદરમા સૈકામાં થયેક્ષા જીનહુષઁ બનાવેલા ગ્રન્થા
જૈનગ્રન્થાવલિમાં—
આરામશે।ભા ચરિત્ર (ક્ષ્ાક) પત્ર ૨૨ (ખરતર) વિશતિસ્થાન ચરિત્ર (બ્લેકબહુ) àાક ૨૮૦૦ સંવત્ ૧૫૦૨ રત્નશેખર કથા (પ્રાકૃત) àક ૮૦૦
સમ્યકકૈમુદિ શ્લાક ૨૮૫૦ સંવત્ ૧૪૫૭
અનર્થ્યરાધવ અથવા મેરરિ નાટક ક્ષેાક ૩૩૫૫
શ્રીજિનહુષઁના નામથી એ સ ંસ્કૃત ગ્રન્થા રચાયલા છે, રાસ કર્યાં શ્રીજિનની પૂર્વ સંસ્કૃતમાં ગ્રન્થકર્તા તરીકે પખ્તરમી સાલમાં શ્રીજિનહુષ થયા છે તત્સંબધે તેમના ગ્રન્થાને રૃખવાથી વિશેષ પ્રકાશ પાડી શકાય તેમ અવમેધાય છે,
અઢારમા સૈકાના મધ્યભાગમાં થયેલા રાસકાર જિનદુ થી ભિન્ન પૂર્વે એક છહ થયા તે અને તેમની કૃતિયાનું દિગ્દર્શન કર્યું, અને તેમની પશ્ચાત્ ઓગણીશમાં સકામાં થયેલા જિનનું જીવનચરિત તથા કૃતિનું સ્વરૂપ ઉપર પ્રમાણે કથ્યું. હવે અઢારમાં સૈકા
For Private And Personal Use Only