________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી શંત્રુજયતીર્થરાસ. સમુદ્રવિજય ને થઈ સમકને કહે તામ;. નથી જાણતે મૂઢ નૃપ, કિમ દેસે સુત આમ. ૫ પૂત પરાયા માગત, તું લાજે નહી સમ; એમડન હરિવંશના, જેમ રવિ શશિ મંડન એમ. વર જીવિતને આપ, દુક્કર સુતને દાન; કહે તુજ સ્વામીને જઈ, કાં પહુચે યથાન. ૭ સોમક દેખીને ડર્યો, રામ કૃષ્ણને કેપ;
ઉઠયે જઈ જરાસિંધુને, વચન કહે કુલ૫. ૮. ઢાલ–હાલ્યા મારૂરે દેશ હજી પુગલ થકી પલાણીયા એ દેશી ૨૩ હવે ઉગ્રસેન ભૂપાલ, હજી સત્યભામા નિજ નદિની; કૃષ્ણને દીધી તામ, હજી સહુને જે આનંદિની; ૧ બીજે દિન દશારેશ, હજી મેલી બાંધવ આપણા પૂછે કે ટુક તામ, હજી નૈમિત્ત જે જાણે ઘણા. ૨ ભરત ત્રિખંડાધીશ, હેજી વિગ્રહ જરાસિંધશું થયે; જે ભાવી તે દાખ, હજી માનીશ સત્ય તાહર કહ્યા. તે કહે આગલિએહ, હેજી રામકૃષ્ણ મહાભુજબલી; વિખંડ ભરતાધીશ, હાજી હસ્ય જરાસંધને દલી. ૪ ઉદિશી પશ્ચિમ સમુદ્ર, હેજી જાઓ તમે ઈહાંથી સહુ ભાવી શત્રુક્ષયારંભ, હાજી ઉદય હસ્ય તિહાં તુમ બહુ. ૫ વલી સત્યભામા એહ, હજી બે પુત્ર જિહાં જેડે જણે; તિહાં કિણ પૂરી નિવેશ, હેજી રહિયે તિહાં
નિસંકપણે, ૬ અષ્ટાદશ કુલ કેડિ, હજી યાદવનાયકસંયુતા; વધ્યાચલ ગિરિમધ્ય, હજી ચાલ્યા વિશ્વ ચલાવતા. ૭
For Private And Personal Use Only