________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩૬
શ્રીમાન્ જિનહર્ષપ્રણીત.
પૂર્ણ સમય તિણે જનમીયા, સહુ
જગમાંહે શિરદારહા;
ઈંદ્રપુત્ર અર્જુન ઇંસી, વાણી થઈ નભ તિણિ વારહેા મ. ૨૪ પુષ્પવૃષ્ટિ દેવે કરી, દુંદુભિ વાગી આકાશહે; નાટક કીધા અપછરા, નૃપ કીયા ઉચ્છવ ખાસ હા; ત્રણ પુત્ર કુંતીતણા, ત્રણે પુરૂષારથ એકવીસ હાલ છઠાખડની, જિનર્ષતણી એ
મ. ૨૫
જાણિ હે; વાણિ હા. મ. ૨૬
સર્વગાથા, ૬૯૩.
For Private And Personal Use Only
દુહા.
કાલ.
થયા નકુલ મદ્રીતા, બીજો સુત સહદેવ; પાંડુ પચ પુત્રે કરી, સાલે નૃપ નિતમૈવ, ટ્રુથ નૃપ ધૃતરાષ્ટ્રને, સાસુત થયા ભુજાલ; શસ્ત્ર શાસ્ત્રના જાણુ સહે, વેરી નૃપના ધૃતરાષ્ટ્ર શાલે તિણે, સો પુત્રે અત્ય‘ત; શતભિષક તારે શશી, જિમ સેાભા પામત. નાશકયપુર યાત્રાભણી, કુંતી ગઈ અન્ય દીસ; તિહાં ચંદ્રપ્રભ સ્વામીના, ચૈત્ય કરાવ્યા ઈશ. પૂજા આરાત્રિક કરી, પાષી મન ઉછાહી; આવી નિજ ભર્તારસું, કુતી નિજ પુરમાંહી. પ નાશિક્યે જિન આઠમા, ભાવે જે પ્રણમ‘ત; એધિ લહી ભવ આગલે, પામે સુખ અનંત. હવે નૈમિત્તકને કહ્યા, કસ કૃષ્ણની શક કેશી હુય ખર મેષ વૃષ, અરિષ્ટ હણ્યા નિસ્સક છ
૧
૨.
૩
૪