________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮૧
શ્રી શત્રુંજય તીર્થરાસ. તે માટે એણગિરિ, પ્રાણત્યાગ મ કરે; રૈવતગિરિ જાઉ તિહાં, સંપત્તિ લહે; ભીમસેન પૂરવે તે, મુનિને પીડા દીધ; અષ્ટાદશ ઘટિકા, તેહનાં એ ફલ લીધ. ૧૦ આરાધી જૈન વિરોધી જે મુનિ કઈ લહે કષ્ટ વિરાધ્યા આરાધ્યા સુખ હે. હવે આગલિ તુજને ભદ્ર હસે નિસંદેહ, ગયે અશુભ કાલ, ન કરે દુઃખ મનમેં એહ. ૧૧ એહવે થાઈસજીન, મંડિત ભુમિ કરેસિ; પુણ્યવત શિરામણું, પુણ્ય ભંડાર ભરેસિ. તુજ સરિખે નર કેઈ ન હુએ ઇણિ સંસાર; તુજથી બહુ લેક ભણી થાશે ઉપગાર. ૧૨ મુનિ વયણ સુણી વૈ–દેશીક મિત્ર સંઘાત; મુનિ ચરણે લાગી ચલ્યા, કરવા ગિરિ જાત, ગયા રેવત ભીમ અનુજ જીન મંદિર ભાલ; લીધી આરાત્રિક સંઘ અમાત્ય ભુપાલ. દીધી આરાત્રિક ભીમતણું ઉપલક્ષ; સચિવાદિકને કહે એ દિશે જે દક્ષ. અલેકય અમાત્ય વદે એ રાજન એ હે, ભીમસેન સચરર્સ આવ્યા પ્રતિ દિશ જોઈ. ૧૪ એતલે સહુ ઉઠયા રાજા હર્ષ સંજાત, ભીમસેન ભણી મલીયે ઉલસી ગાત. લીમ પણ મલી ભાઇને, ઘણે ઉછાહ; નયણે આંસુ છુટા મિટિએ તન દાહ. ૧૫
For Private And Personal Use Only