________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી શત્રુંજય તીર્થરાસ. ૩૫૭ તિણ વિમાને બેસિ તતક્ષણ, ભરત ઢીલ ન કીધરે; જઈ દ્રાણઘન નૃપ પાસે યાચી, વિશલ્યા તિણ દીધું. બે. ૨ સહસ્ત્ર કન્યા સાથે દીધી, ભરત અયોધ્યા મેલિરે; ગયે ભામંડલ રામ પાસે, હર્ષે વધી વેલિ. છે. ૩ વિશલ્યાતનુ કાંતિ દેખી, ભાનું સંકિત હોઈ, જસૂ રૂપ સનમુખ દષ્ટિ દેઈ, જોઈ ન સકે કે ઈ. બે. ૪ વિશલ્યા કર ફરસહુતી, નાસતી આકાશરે; હનુમત જાલી શકિત હાથે, હવે જઈસિ કિહાં નાસરે. બે. ૫ દેવરૂપે તેપપે જાણ દે હનુમતરે; ભવબાગ વિશલ્યા, તપ પ્રભાવે મૂકી રહી ન સકત. બે. ૬ પ્રજ્ઞપ્તિ ભગિની શકિત મૂકી, પવન પૂત તિવાર; ઉતપતી ગઈ આકાશ મંડલ, બીહ મનમાં ધારિ. એ. ૭ પ્રજ્ઞપ્તિ વિદ્યા સ્નાન પાણિ, રાઘવાનુજ સિકતરે, રૂઢ ત્રણ પદ સુની પરે, ઉઠી બલયુકતરે. છે. ? રામ લક્ષ્મણને આલિંગી, કહે સહુ વૃત્તાંતરે કન્યા સહસ્ત્રનું લેહ પરણી, વિશલ્યા ગુણવંત. એ. ૯ તાસ સ્નાન જલે અનેરા, રૂઢ ત્રણ પદ થાય, શ્રી રામ કટકે થયે ઉછવ, સરુ થયા સહુ રાય. બ. ૧૦ છવો લક્ષમણ સુણી રણ, થયે મન દિલગીર, બહુ રૂપિણી વિદ્યા પ્રસધા, ધરી મનમાં ધીર. બે, ૧૧ અષ્ટવિધિની કરી પૂજા, શાંતિ જનની તામરે, તે સાધવા આરહ્મ માંડ, લંકા પતિ નિજ કામરે. મ. ૧૨ મદદરી નિર્દેશથી, અષ્ટાબ્લિકાવધિ કીધર જનપુરી શ્રી છન ધર્મરાતા કરે ધર્મ પ્રસિદ્ધ છે. ૧૩
For Private And Personal Use Only