________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨૩
શીશક્યતીર્થસ. ઉસ કારણ પૂછી, તે કહે સિંહ કરણ હાં રાજીયે, છણ લો સમતિ ધર્મ સુહામણે એ.
૨૯ જન દેવ સાધૂ ગુરૂ વિણ કદા, બીજાને તમે નહી મુદા, વ્રત સદા પોઈણ પરિ આપણેએ. તિણિ સાંભણિ એ હવે ત્રણ લિ, શળ સીંહેદર
કેપીએ.
કાપઆિ અલ કીયે તે રાજા નાસી ગયેએ. પાંચમા ખંડનીએ પાંચમી, જીનહુષ ઢાલ સમી, મનગમી સુણતાં મન હરષિત થયે એ.
સર્વગાથા ૧૭૪
દેશદ્વસ કારણ સુણી, નર લક્ષમણ રામ; સીખ દીધી તે નર ભણી, સુખે રહ્યા તિણ ઠામ. ૧ એ ભાઈ કિહાં એક ગયા, નભ વાચારી મુનિ દેઈ; અખ્યાતિ લાભ્યા તદા, સીતા હર્ષિત હાઈ ૨ પયસુગંધ વરસાવીયે, દેવાદરસું તામ, પંખી જટાયુ આવ્યા તિહાં, ગંધ લેવાને કામ. ૩ ધર્મોપદેશ મુનિવર દીયા, જાતિસ્મરણ તાસ, તે પંખોને ઉપને રહે સીતાને પાસ. ૪ શ્રીજીનધમે ધિર કરી તે બેને મુનિરાય, શાશ્વત જીનવર વાંદિવા, મે ઉડયા જાય. ૫ રાક્ષસ દ્વીપ લંકા હવે, વારે અજીતજીને સ; ઘન વાહન નામે થયે, રાક્ષસવંશ નરેસ.
For Private And Personal Use Only